આ નીચેનો ઈમેલ duplicate શામજી હળપાણીએ એક સત્પનથી બનીને લખેલ છે ..તેનો વળતો જવાબ મેં નીચે આપ્યો છે . Thanks.
(( ખાસ નોધ: આ સામજી હળપાણી જેવું કોઈ પ્રાણી કે માણસ જ નથી..આ તો પેલો જ જુનો રીઢો ગુનેગાર લખે છે..તેની બધાએ ખાસ નોધ લેવી..))
HELLO,
પાણી વગરના DUPLICATE ભાઈ શામજી હળપાણી,
હું હસમુખ, લંડન વાળો, તું મને અને મારા બાપને સારી રીતે ઓળખે છે તેવું તે તારા ઈમેલ માં કીધું છે..
તો કહે મને કે આપણે ક્યાં મળ્યા હતા, અને કેવી રીતે ઓળખીએ છીએ.. ભૂલી તો નથી ગયો ને મને, બેટા...
સરમ વગરના નાલાયક માણસ, તને સરમ નથી આવતી..નીચે પ્રમાણેના ખોટા નામથી ઈમેલ કરે છે ..
એક ખોટા-ખોટા સત્પનથી બનીને ખોટા ઈમેલ કરે છે..
તું તારો લખેલ ઈમેલ એક વખત તો વાંચ..તારી મુર્ખામીઓ તને તેમાં છલો-છલ દેખાઈ આવશે..
તે વાંચીને પછી તને તારી ભૂલ સમજાય તો એકલો એકલો હસજે પાછો,
કોઈ જોઈ નાં જાય..નહિ તો તને કોઈ ગાંડો કહેશે...હસવાનું રહી નાં જાય..
તે જેવી રીતે લખ્યું છે, તે કોઈ પણ મગજ વાળા માણસ ને ખબર પડી જાય કે તું કોણ છે..
માટે તારી પાસે પણ સરીરમાં મગજ જેવું પાર્ટ્સ ભગવાને આપ્યો હોય તો તને પણ ખબર પડી જશે, કે તે શું મુર્ખામી કરી છે..
મુદાની વાત કરું કે તું મને અને આ બીજા કોઈ હસમુખ ભાઈ ને એક -MIX કરી નાખે છે..
તો તારી જાન માટે કહું કે એ હસમુખ ભાઈને હું ઓળખાતો પણ નથી..
માટે તારી મગજની ફાઈલ માં આ ERROR સુધારી નાખજે.
અને બીજી મુદ્દાની વાત કરું તો મેં ક્યારેય મારા કોઈ પણ ઈમેલ માં નથી કહ્યું કે ABKKPS સમાજ કોઈ પણ અમુક લોકોની જ છે..
આ તો બધાની છે, જે તેમાં સભ્ય છે અને જે ને તેમાં તન-મન-ધન થી સહયોગ આપ્યો છે તે બાધા ની જ છે..
સતપંથ વાળાની, લક્ષ્મી નારાયણ વાળાની, સ્વામી નારાયણ વાળાની, આર્ય સમાજ વાળાની, સત્ય નારાયણ વાળાની કે યોગેશ્વર વાળાની..
આ તો સમાજ છે, કોઈ ધાર્મિક સંસ્થા નહિ..અને સમાજ તે બધાની જ હોય જે તેમાં સભ્ય હોય, માટે ABKKPS સમાજ બધાની જ છે..
અને તે વાત મારા મન માં ઊંડે -ઊંડે સુધી ક્યાય વિચારોમાં પણ નથી, પછી લખવાનો કે જાપ જપવાનો તો કોઈ મતલબ જ નથી થતો..
તારા મન માં જરૂર આવા વિચારો આવ્યા હશે જ..
આ તો " ચોર ઉલટા , કોટવાલ કો દંડે "
કહેવાય છે ને કે, " ચોર હોય તેને ચાંદલિયા સુજે "...
અહી તારી અંદર જરૂર તેવું દેખાઈ આવે છે કે આ સમાજ તારી અને તારા બાપની એકલાની છે તેવો તને મગજમાં બ્રહ્મ છે...
તો કાઢી નાખજે ભાઈ, તેમાં પણ તારી મૂર્ખતા દેખાય છે..
અને રહી વાત સતપંથ ની અને સાચા સત્પન્થીની..
તો કોઈ પણ સાચો સતપંથ ને સમજનાર સત્પનથી ક્યારેય આ તારી જેવું નહિ વિચારે કે " અમે સત્પનથી ખોટી આંટીઓ જલીએરા ".
આ તો જે માણસ ધર્મી જ ના હોય , મતલબ કે નાસ્તિક હોય તે જ વિચારી સકે કે લખી સકે.
સૌનો જ હિતેચ્છુ,
હસમુખ પટેલ,
London
-------------------------------------------------
આ નીચેનો ઈમેલ duplicate શામજી હળપાણીએ એક સત્પનથી બનીને લખેલ છે ..તેનો વળતો જવાબ મેં ઉપર આપ્યો છે . Thanks.
--------------------------------------------------
ભાઈ શ્રી રીયલ પાટીદાર અને પ્રકાશભાઈ ભાઈ તમોને જય ગુરુદેવ,
આ હસમુખ લંડન વાળો છે કોણ? હું સત્પનથી છું પણ તમારા બધાયે ઈમૈલો વાંચું છું. અને મને આસ્તે આસ્તે ખબર પડેરી કે અમે સત્પન્થીઓ હવે ખોટી આંટીઓ જાલીએરા. અને આ હસમુખ લંડન વાળો છે કોણ. તેના લખાણ પર થી તો એમજ લાગે છે કે તે પૂરે પૂરો સત્પનથી છે. એનો બાપ પણ સત્પનથી હતો અને આજે પણ છે. સત્પનથી છે તેમાં મને કે તમોને કંઈ જ વાંધો નથી અને હોવો પણ ના જોઈએ.
પણ તે ત્યાં લંડન માં બેઠો બેઠો એક જ જાપ જપ્યા કરે રો કે સનાતાનીઓ ની કેન્દ્રીય સમાજ આપણી છે (સનાતાનીઓ ની નથી) અરે તે સમાજ તારી ( સત્પન્થીઓ ની થઇ કેમ) તે તો જણાવ. હું પણ સત્પંથ માં છું. મને બધીયે ખબર હે કે સત્પન્થીઓ ની પોતાની અખિલ ભારતીય સત્પંથ સમાજ છે જ તો પછી અમારા સત્પન્થીઓ સનાતની સમાજ ઉપર નઝરું શુકામ નાખેરા ? ઈ મને હમજણ નથી પડતી.
આ હસ્મુખીઓ લંડન બેઠો બેઠો સત્પંથ ની મા ઠોકેરો એને સાલાને ખબર નથી કે સમાજ એટલે શું? અમોને બીજી કંઈ ખબર ના પડે. પણ હા એટલી તો જરૂર ખબર પડે કે પીરાણા સત્પંથ વાળાની એટલે કે અમારી સમાજ એટલે અખિલ ભારતીય સત્પંથ સમાજ અને સનાતાનીઓની સમાજ એટલે અખિલ ભારતીય ક.ક.પા. સમાજપછી તેમાં સનાતન નામ હોય કે ના હોય તેથી ફરક પડતો નથી.
અમારો નીતેશ છાભૈયો અને આ હસ્મુખીઓ લંડન વાળો કેરો કે નખત્રાણા વાળી સમાજ બંને સનાતની અને સત્પનથી ની છે. એનો બાપ ઈ સમાજ બનાવા આવ્યો હતો? તેનો બાપ તો તે વખતે પણ સત્પંથ માં બુડાણો હતો અને આજે પણ ત્યાં જ બુડાણો પડ્યો હે. હું ઓળખું છું એને.
વધારે તો લખતો નથી પણ અમારા વાળા સ્ત્પનાથીઓ ને સાચી સલાહ દઉરો. એજ બાવા ઇમામશા બધાને સદબુદ્ધિ આપે અને સનાતાનીઓ ની જોડે હવે ઝગડવાનું બંધ કરીએ અને આપણે આપડું જોઈ લઈએ તેમજ બાવો રાજી થાશે બીજું જે હમણા હાકલીએરા તેમાં ઈ જરૂર નારાજ થશે.
શામજી હલપાણી
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
Dear Harilal,
My name is Hasmukh Dholu, so don't call me with wrongly pronunciation....Harilal.
You can not see anything wrong in his letter, because you are also the enemy
of the Great Satpanth Religion.
Your many activities are also against the Great Satpanth, you are always
trying to pulled down to Great Satpanth, ( why ?? )
...because you have no faith with The Great Satpanth,
neither you attached in any way and have not any knowledge of the Satpanth.
So, that's fine, this is not your job, this is Court's job. Let them do their Job.
You don't need to tell me what's wrong or right... Court will decide and justify.
When we will drag the matters in the Court, we have loads of more allegations
against him and others...
not only this and not only against him, so don't worry we will prove there, don't ask me to prove here.
As I said 'Respectfully Samaaj' means "Respectfully Samaaj"
not respectfully Jyanti, Gangaram, Ramesh, Himat, Ramji, Premji, Pradeep etsc.
It is very very clear without any complications.
Why you can not understand this as simple ??? ( why? )
I know you can not understand because of the above reasons as I explained earlier.
Or I think you Hari Lal,
may be can understand that very well but you don't want to accept it. ( Why ?? )
Because of your ego
OR
you have no knowledge about "The Great Satpanth"
OR
may be you have big misunderstood in your mind about The Satpanth's Philosophy..
Am I right or wrong Harilal ???
Samaaj means Organisation, Trust, Group of people,
that not mean only Jyanti or/and Gangaram Sankhala. OK Harilal.
They are involved and doing wrong against
the Indian Laws and against
the Satpanth
and against the humanitarian
and against the Human rights Law
and against the legislation
and against the constitutional Law
and against the equality Law
and against common & civil Law...
So for all these kind of reasons they are not respected people for me and others, simple is that.
That mean I respect our Samaaj but that not mean I have to respect Leaders
who are doing wrong and taking wrong decisions against minority, human rights, against Satpanth followers.
I know very well that what I am doing and what I am writing. What's right or wrong?
You don't worry Dear Harilal, Now we have enough evidence against all of them
who are doing wrong activities against our faith's religion The Great Satpanth
and it's followers and against the Indian Law.
( Just for your knowledge please refer Indian constitutions and
other related Laws for clarify all these which I explain above, Thanks )
Warm Regards,
Hasmukh Dholu
London
Sent from my iPad 2
----------------------------------------------------------------------------------------------
On 29 Aug 2011, at 09:29, hari patel wrote:
Mr London,
My dear friend our beloved Jayanti Bhai has no where in his letter said any thing "RUBBISH" (as you said)
about your religion in his letter. If you can read properly Gujarati then please prove what rubbish he said in
his letter. So why should he apologize? And why are u getting disappointed, no one has said any thing
wrong about your religion. Does telling Hindu as Hindu and Muslim as Muslim is wrong? If so, then u r right.
All religions are respectful, you can't say satpanth only as great all are great. So please don't get disappointed
my brother.
You said Jayanti Bhai is in trouble, who the fool told you this? Secondly, Who are you to ask for explanation on
behalf of our Samaj. Who r u to ask for explanation? Still if u want u send you CID for investigation. You told
somebody kidnapped him for recovery of their money, then can u tell us who kidnapped him? Time may prove
the truth behind that also so be patient.
See Mr. London our Jayanti Bhai is no where finished from any side, we all Sanatanis are along with him on all the
sides, he is not alone, whole Samaj is with him. So please don't worry about him we will take care.
You dirty minded fellow one side you r saying "RESPECTFUL SAMAJ" and on the other side you abusing the
HEAD OF THE SAMAJ (PRAMUKH) by saying "dirty leadership same like Gangaram Shankhla".
With Best Regards,
Harilal Patel
+919444444834 / +919444031364
hari_mas2002@yahoo.com
Satyashree Balaji Wires & Cables (P) Ltd.
11/1, Adilaxmi Complex, Shivaparvati Nagar,
Kolathur, Chennai - 600 099.
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
My name is Hasmukh Dholu, so don't call me with wrongly pronunciation....Harilal.
You can not see anything wrong in his letter, because you are also the enemy
of the Great Satpanth Religion.
Your many activities are also against the Great Satpanth, you are always
trying to pulled down to Great Satpanth, ( why ?? )
...because you have no faith with The Great Satpanth,
neither you attached in any way and have not any knowledge of the Satpanth.
So, that's fine, this is not your job, this is Court's job. Let them do their Job.
You don't need to tell me what's wrong or right... Court will decide and justify.
When we will drag the matters in the Court, we have loads of more allegations
against him and others...
not only this and not only against him, so don't worry we will prove there, don't ask me to prove here.
As I said 'Respectfully Samaaj' means "Respectfully Samaaj"
not respectfully Jyanti, Gangaram, Ramesh, Himat, Ramji, Premji, Pradeep etsc.
It is very very clear without any complications.
Why you can not understand this as simple ??? ( why? )
I know you can not understand because of the above reasons as I explained earlier.
Or I think you Hari Lal,
may be can understand that very well but you don't want to accept it. ( Why ?? )
Because of your ego
OR
you have no knowledge about "The Great Satpanth"
OR
may be you have big misunderstood in your mind about The Satpanth's Philosophy..
Am I right or wrong Harilal ???
Samaaj means Organisation, Trust, Group of people,
that not mean only Jyanti or/and Gangaram Sankhala. OK Harilal.
They are involved and doing wrong against
the Indian Laws and against
the Satpanth
and against the humanitarian
and against the Human rights Law
and against the legislation
and against the constitutional Law
and against the equality Law
and against common & civil Law...
So for all these kind of reasons they are not respected people for me and others, simple is that.
That mean I respect our Samaaj but that not mean I have to respect Leaders
who are doing wrong and taking wrong decisions against minority, human rights, against Satpanth followers.
I know very well that what I am doing and what I am writing. What's right or wrong?
You don't worry Dear Harilal, Now we have enough evidence against all of them
who are doing wrong activities against our faith's religion The Great Satpanth
and it's followers and against the Indian Law.
( Just for your knowledge please refer Indian constitutions and
other related Laws for clarify all these which I explain above, Thanks )
Warm Regards,
Hasmukh Dholu
London
Sent from my iPad 2
----------------------------------------------------------------------------------------------
On 29 Aug 2011, at 09:29, hari patel
Mr London,
My dear friend our beloved Jayanti Bhai has no where in his letter said any thing "RUBBISH" (as you said)
about your religion in his letter. If you can read properly Gujarati then please prove what rubbish he said in
his letter. So why should he apologize? And why are u getting disappointed, no one has said any thing
wrong about your religion. Does telling Hindu as Hindu and Muslim as Muslim is wrong? If so, then u r right.
All religions are respectful, you can't say satpanth only as great all are great. So please don't get disappointed
my brother.
You said Jayanti Bhai is in trouble, who the fool told you this? Secondly, Who are you to ask for explanation on
behalf of our Samaj. Who r u to ask for explanation? Still if u want u send you CID for investigation. You told
somebody kidnapped him for recovery of their money, then can u tell us who kidnapped him? Time may prove
the truth behind that also so be patient.
See Mr. London our Jayanti Bhai is no where finished from any side, we all Sanatanis are along with him on all the
sides, he is not alone, whole Samaj is with him. So please don't worry about him we will take care.
You dirty minded fellow one side you r saying "RESPECTFUL SAMAJ" and on the other side you abusing the
HEAD OF THE SAMAJ (PRAMUKH) by saying "dirty leadership same like Gangaram Shankhla".
With Best Regards,
Harilal Patel
+919444444834 / +919444031364
hari_mas2002@yahoo.com
Satyashree Balaji Wires & Cables (P) Ltd.
11/1, Adilaxmi Complex, Shivaparvati Nagar,
Kolathur, Chennai - 600 099.
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
Dear Harilal,
My name is Hasmukh Dholu, so don't call me with wrongly pronunciation....Harilal.
You can not see anything wrong in his letter, because you are also the enemy of the Great Satpanth Religion.
Your many activities are also against the Great Satpanth, you are always trying to pulled down to Great Satpanth, ( why ?? )
...because you have no faith with The Great Satpanth,
neither you attached in any way and have not any knowledge of the Satpanth.
So, that's fine, this is not your job, this is Court's job. Let them do their Job.
You don't need to tell me what's wrong or right... Court will decide and justify.
When we will drag the matters in the Court, we have loads of more allegations against him and others...
not only this and not only against him, so don't worry we will prove there, don't ask me to prove here.
As I said 'Respectfully Samaaj' means "Respectfully Samaaj"
not respectfully Jyanti, Gangaram, Ramesh, Himat, Ramji, Premji, Pradeep etsc.
It is very very clear without any complications.
Why you can not understand this as simple ??? ( why? )
I know you can not understand because of the above reasons as I explained earlier.
Or I think you Hari Lal,
may be can understand that very well but you don't want to accept it. ( Why ?? )
Because of your ego
OR
you have no knowledge about "The Great Satpanth"
OR
may be you have big misunderstood in your mind about The Satpanth's Philosophy..
Am I right or wrong Harilal ???
Samaaj means Organisation, Trust, Group of people, that not mean only Jyanti or/and Gangaram Sankhala. OK Harilal.
They are involved and doing wrong against the Indian Laws and against the Satpanth and against the humanitarian and against the Human rights Law and against the legislation and against the constitutional Law and against the equality Law and against common & civil Law...
So for all these kind of reasons they are not respected people for me and others, simple is that.
That mean I respect our Samaaj but that not mean I have to respect Leaders who are doing wrong and taking wrong decisions against minority, human rights, against Satpanth followers.
I know very well that what I am doing and what I am writing. What's right or wrong?
You don't worry Dear Harilal, Now we have enough evidence against all of them who are doing wrong activities against our faith's religion The Great Satpanth and it's followers and against the Indian Law.
( Just for your knowledge please refer Indian constitutions and other related Laws for clarify all these which I explain above, Thanks )
Warm Regards,
Hasmukh Dholu
London
Sent from my iPad 2
----------------------------------------------------------------------------------------------
On 29 Aug 2011, at 09:29, hari patel wrote:
Mr London,
My dear friend our beloved Jayanti Bhai has no where in his letter said any thing "RUBBISH" (as you said)
about your religion in his letter. If you can read properly Gujarati then please prove what rubbish he said in
his letter. So why should he apologize? And why are u getting disappointed, no one has said any thing
wrong about your religion. Does telling Hindu as Hindu and Muslim as Muslim is wrong? If so, then u r right.
All religions are respectful, you can't say satpanth only as great all are great. So please don't get disappointed
my brother.
You said Jayanti Bhai is in trouble, who the fool told you this? Secondly, Who are you to ask for explanation on
behalf of our Samaj. Who r u to ask for explanation? Still if u want u send you CID for investigation. You told
somebody kidnapped him for recovery of their money, then can u tell us who kidnapped him? Time may prove
the truth behind that also so be patient.
See Mr. London our Jayanti Bhai is no where finished from any side, we all Sanatanis are along with him on all the
sides, he is not alone, whole Samaj is with him. So please don't worry about him we will take care.
You dirty minded fellow one side you r saying "RESPECTFUL SAMAJ" and on the other side you abusing the
HEAD OF THE SAMAJ (PRAMUKH) by saying "dirty leadership same like Gangaram Shankhla".
With Best Regards,
Harilal Patel
+919444444834 / +919444031364
hari_mas2002@yahoo.com
Satyashree Balaji Wires & Cables (P) Ltd.
11/1, Adilaxmi Complex, Shivaparvati Nagar,
Kolathur, Chennai - 600 099.
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
My name is Hasmukh Dholu, so don't call me with wrongly pronunciation....Harilal.
You can not see anything wrong in his letter, because you are also the enemy of the Great Satpanth Religion.
Your many activities are also against the Great Satpanth, you are always trying to pulled down to Great Satpanth, ( why ?? )
...because you have no faith with The Great Satpanth,
neither you attached in any way and have not any knowledge of the Satpanth.
So, that's fine, this is not your job, this is Court's job. Let them do their Job.
You don't need to tell me what's wrong or right... Court will decide and justify.
When we will drag the matters in the Court, we have loads of more allegations against him and others...
not only this and not only against him, so don't worry we will prove there, don't ask me to prove here.
As I said 'Respectfully Samaaj' means "Respectfully Samaaj"
not respectfully Jyanti, Gangaram, Ramesh, Himat, Ramji, Premji, Pradeep etsc.
It is very very clear without any complications.
Why you can not understand this as simple ??? ( why? )
I know you can not understand because of the above reasons as I explained earlier.
Or I think you Hari Lal,
may be can understand that very well but you don't want to accept it. ( Why ?? )
Because of your ego
OR
you have no knowledge about "The Great Satpanth"
OR
may be you have big misunderstood in your mind about The Satpanth's Philosophy..
Am I right or wrong Harilal ???
Samaaj means Organisation, Trust, Group of people, that not mean only Jyanti or/and Gangaram Sankhala. OK Harilal.
They are involved and doing wrong against the Indian Laws and against the Satpanth and against the humanitarian and against the Human rights Law and against the legislation and against the constitutional Law and against the equality Law and against common & civil Law...
So for all these kind of reasons they are not respected people for me and others, simple is that.
That mean I respect our Samaaj but that not mean I have to respect Leaders who are doing wrong and taking wrong decisions against minority, human rights, against Satpanth followers.
I know very well that what I am doing and what I am writing. What's right or wrong?
You don't worry Dear Harilal, Now we have enough evidence against all of them who are doing wrong activities against our faith's religion The Great Satpanth and it's followers and against the Indian Law.
( Just for your knowledge please refer Indian constitutions and other related Laws for clarify all these which I explain above, Thanks )
Warm Regards,
Hasmukh Dholu
London
Sent from my iPad 2
----------------------------------------------------------------------------------------------
On 29 Aug 2011, at 09:29, hari patel
Mr London,
My dear friend our beloved Jayanti Bhai has no where in his letter said any thing "RUBBISH" (as you said)
about your religion in his letter. If you can read properly Gujarati then please prove what rubbish he said in
his letter. So why should he apologize? And why are u getting disappointed, no one has said any thing
wrong about your religion. Does telling Hindu as Hindu and Muslim as Muslim is wrong? If so, then u r right.
All religions are respectful, you can't say satpanth only as great all are great. So please don't get disappointed
my brother.
You said Jayanti Bhai is in trouble, who the fool told you this? Secondly, Who are you to ask for explanation on
behalf of our Samaj. Who r u to ask for explanation? Still if u want u send you CID for investigation. You told
somebody kidnapped him for recovery of their money, then can u tell us who kidnapped him? Time may prove
the truth behind that also so be patient.
See Mr. London our Jayanti Bhai is no where finished from any side, we all Sanatanis are along with him on all the
sides, he is not alone, whole Samaj is with him. So please don't worry about him we will take care.
You dirty minded fellow one side you r saying "RESPECTFUL SAMAJ" and on the other side you abusing the
HEAD OF THE SAMAJ (PRAMUKH) by saying "dirty leadership same like Gangaram Shankhla".
With Best Regards,
Harilal Patel
+919444444834 / +919444031364
hari_mas2002@yahoo.com
Satyashree Balaji Wires & Cables (P) Ltd.
11/1, Adilaxmi Complex, Shivaparvati Nagar,
Kolathur, Chennai - 600 099.
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
Subject: સત્પંથ ધર્મની સચાઈ- સદ્ગુરુ શ્રી ઈમામશાહ મહારાજે લાખો હિંદુઓ ને મુસ્લિમ થતા બચાવ્યા..
સદ્ગુરુ શ્રી ઈમામશાહ મહારાજે લાખો હિંદુઓ ને મુસ્લિમ થતા બચાવ્યા..
Thoda divso pahela tamone me je Sadguru Shri Ane Satpanth no Itihash mate email kari ne Sacho Itihash janavyo.
Tamara badha no mane je pratisad malyo te jaani ne maro utsaah vadhi gayo.. Tena mate tamaro badha no khub abhar..
Mane visvash chhe ke aava nalayako na khota batavela Itihash upar tamone badha ne have hasvu j aavtu hase.
સતપંથની અને સદ્ગુરુ શ્રી નો ઈતિહાસ કે જેને આપણે બધા એ ગર્વ લેવા જેવો છે..
કે જેણે આપણ ને તે વખતના અરાજકતાના સમય વખતે, મુસ્લિમ સામ્રાજ્યના ધર્મ પરિવર્તન કરવાના આંતક વચ્ચે પણ ,
મુસ્લિમ રાજાઓ નો વિરોધ કરીને પણ આપણને સૌને મુસ્લિમ થતા બચાવ્યા અને આપણા મહાન સનાતન હિંદુ ધર્મની વેદોની
પાયાની ફિલોસોફીને પ્રાધાન્ય આપી, ખુબજ સરળ રીતે સમજાવી, વેદોને આધારે ચાલવાની સલાહ આપી છે..
અને આપણ ને સૌને હિંદુ ધર્મ માટે ગર્વ કરાવતા કર્યા..
પણ આ અમુક નબળા વિચારો વાળા કેટલું મોટું પાપ કરી રહ્યા છે તે તેમને પોતાને જ કલ્પના નથી..
જેમ દરેક યુગ માં આવા લોકો આવે જ છે કે જે ધર્મ ની નિંદા કરે જેનાથી ધર્મની પ્રગતિ અને પ્રચાર થાય અને
ધાર્મિક ભાવના વાળા હરિ-ભક્તોમાં વધારો થાય, અને દુર્યોધન-રાવણ વૃતિ વાળા માણસો ઓછા થાય ..
નીચેનો ઈમેલ વાંચો અને અનુમાન લગાવો કે આ માણસ કેટલી બધી માનસિક બીમારીથી પીડાય છે..
પીળિયો થયો હોય તેને બધું પીળું દેખાય તેવી જ રીતે,
જેવી દ્રષ્ટિ તેવી શૃષ્ટિ દેખાય..
તમને મેં થોડા દિવસ પહેલાં કહ્યું હતું ..કે..
" અહી તમારા અને મારા જે સુધ્ધ અને પવિત્ર વિચારો રજુ કર્યા છે, તેને વિકૃત રીતે તમને થોડા દિવસમાં
જ આપણા જ એક-બે ભાઈઓ છે જે reply આપશે...જો જો .."
તો જુવો નીચેનો ઈમેલ , આ તેનો પુરાવો છે ..તેમાનો એક આ નમુનો છે, જેને ફ્રેમ કરી ને મઢવા જેવો છે..
..તે પોતે સતપંથ ની બાધા -ટેક રાખે છે , પણ જેવું તેનું કામ પતી જાય ને તરત જ સતપંથની
સાચી -ખોટી વાતો લખવી અને ધર્મની નિંદા - મજાક કરવી , તે તેનું કામ છે ..
- કારણ કે સમાજ એક ના થયી જાય અને એકતા-સંપ -શાંતિ ના થયી જાય તેની તે બહુ જ કાળજી રાખે છે...તે જ તેનું કામ છે..
બિલકુલ નવરી બઝાર છે.
-તેવું ના કરે તો તેના સમાજ ને તોડવાના કરેલા પ્રયત્નો ઉપર પાણી ફરી જાય..અને ભવિષ્ય ના લાભ ના મળે..
હવે મુદાના વિષય ઉપર આવીએ:
પાઠ્ય શાળા બુક કોઈ બ્રહ્મ બોલ નથી, કે જે છપાય કે લખાય તે બધું સાચું જ હોય..આપણે પહેલા ગણી વખત જોયું છે કે સરકારી પાઠ્ય પુસ્તકો
એ પોતે લખેલ ઈતિહાસ પાછળ થી તેમની ભૂલ સમજતા કે ખોટો ઈતિહાસ લખાયો છે તેવું સમજાતા, તેમને માફી માગીને સુધારો કર્યો છે..
આવું અનેક વખત બન્યું છે..અને હમણાં આના ઉપર પણ કાર્યવાહી ચાલે છે. થોડા દિવસોમાં જ તમે બધા જોશો કે તેવો માફી માગી ને
સાચો ઈતિહાસ છાપશે..
..માટે પ્રદીપ આ પુસ્તકના ઈતિહાસથી તું કેટલો બધો વિકૃત માનસિક આનંદ લે છે, તે ચોખું દેખાઈ જાય છે..આને વિકૃતિ કહેવાય..
તેનાથી તારા અંદર કેટલી બધી વેર-ભાવના, રાગ-દ્વેષ, છલ-કપટ, ખાર, ક્રોધ જેવા વિકારો
છલો -છલ દેખાઈ આવે છે..
તને ઈતિહાસ માં એટલો બધો જ રસ હોય તો સાચો ઈતિહાસ શું છે તે પહેલાં જાણ...
ઉતાવળમાં તારી બુદ્ધિનું પ્રદર્શન થઇ જાય છે..
કારણ કે તું અત્યારે જે કરે છે તેમાં નરી તારી મૂર્ખતા દેખાય છે..
કારણ કે છેલા કેટલાય દિવસ થી તું એક જ ઈમેલ વારે-ગડીએ અમોને બધાને મોકલ્યા રાખે છે..
એક સામાન્ય મગજ થી વિચારીએ તો, તેવું તું શા માટે કરે છે તે તો નથી સમજાતું..
પણ આવું તો એક માનસિક રીતે બીમાર માણસ હોય તે કરી સકે અથવા તો નાનું જીદ્દી બાળક કરી સકે કે જે બધાનું ધ્યાન પોતાની બાજુ કરાવવા માટે કરી સકે...
પણ પ્રદીપ સાંભળ, સફેદ કલરની વસ્તુને તું હજાર વખત લાલ કહીસ તો એ તે લાલ નથી થઇ જવાની..માટે મહેનત કરવાનું રહેવા દે..
અને પહેલાં આરામ કર, માનસિક રીતે સાજો થઇ જા , પછી સ્વસ્થ થઇ ને લખજે ..તો તારા લખાણ માં શુધ્ધતા અને નિષ્પક્ષ વિચારો હશે..
પહેલાં સચ્ચાઈ સમજ, પછી કોઈ મહાન ધર્મ કે ધર્મ-ગુરુ ઉપર પાયા વિહોણા આરોપ નાખ..
નહીતો તું ખોટો પુરવાર થઈશ તો તને ઘર માંથી નીકળવા ની પણ સરમ આવશે..
ભાઈઓ, તે માનસિક રીતે બીમાર છે, બિચારા ને માટે થયી સકે તો પ્રાથના કરજો.. જેથી સમાજ ને નુકસાન થતું બચી જાય..
અને તે આવી નિંદા-મજાક ના કરે તો પાપ કરતા બચી જાય..
આભાર,
સૌનો જ હિતેછું,
- હસમુખ પટેલ, (Dholu)
લંડન.
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
સદ્ગુરુ શ્રી ઈમામશાહ મહારાજે લાખો હિંદુઓ ને મુસ્લિમ થતા બચાવ્યા..
Thoda divso pahela tamone me je Sadguru Shri Ane Satpanth no Itihash mate email kari ne Sacho Itihash janavyo.
Tamara badha no mane je pratisad malyo te jaani ne maro utsaah vadhi gayo.. Tena mate tamaro badha no khub abhar..
Mane visvash chhe ke aava nalayako na khota batavela Itihash upar tamone badha ne have hasvu j aavtu hase.
સતપંથની અને સદ્ગુરુ શ્રી નો ઈતિહાસ કે જેને આપણે બધા એ ગર્વ લેવા જેવો છે..
કે જેણે આપણ ને તે વખતના અરાજકતાના સમય વખતે, મુસ્લિમ સામ્રાજ્યના ધર્મ પરિવર્તન કરવાના આંતક વચ્ચે પણ ,
મુસ્લિમ રાજાઓ નો વિરોધ કરીને પણ આપણને સૌને મુસ્લિમ થતા બચાવ્યા અને આપણા મહાન સનાતન હિંદુ ધર્મની વેદોની
પાયાની ફિલોસોફીને પ્રાધાન્ય આપી, ખુબજ સરળ રીતે સમજાવી, વેદોને આધારે ચાલવાની સલાહ આપી છે..
અને આપણ ને સૌને હિંદુ ધર્મ માટે ગર્વ કરાવતા કર્યા..
પણ આ અમુક નબળા વિચારો વાળા કેટલું મોટું પાપ કરી રહ્યા છે તે તેમને પોતાને જ કલ્પના નથી..
જેમ દરેક યુગ માં આવા લોકો આવે જ છે કે જે ધર્મ ની નિંદા કરે જેનાથી ધર્મની પ્રગતિ અને પ્રચાર થાય અને
ધાર્મિક ભાવના વાળા હરિ-ભક્તોમાં વધારો થાય, અને દુર્યોધન-રાવણ વૃતિ વાળા માણસો ઓછા થાય ..
નીચેનો ઈમેલ વાંચો અને અનુમાન લગાવો કે આ માણસ કેટલી બધી માનસિક બીમારીથી પીડાય છે..
પીળિયો થયો હોય તેને બધું પીળું દેખાય તેવી જ રીતે,
જેવી દ્રષ્ટિ તેવી શૃષ્ટિ દેખાય..
તમને મેં થોડા દિવસ પહેલાં કહ્યું હતું ..કે..
" અહી તમારા અને મારા જે સુધ્ધ અને પવિત્ર વિચારો રજુ કર્યા છે, તેને વિકૃત રીતે તમને થોડા દિવસમાં
જ આપણા જ એક-બે ભાઈઓ છે જે reply આપશે...જો જો .."
તો જુવો નીચેનો ઈમેલ , આ તેનો પુરાવો છે ..તેમાનો એક આ નમુનો છે, જેને ફ્રેમ કરી ને મઢવા જેવો છે..
..તે પોતે સતપંથ ની બાધા -ટેક રાખે છે , પણ જેવું તેનું કામ પતી જાય ને તરત જ સતપંથની
સાચી -ખોટી વાતો લખવી અને ધર્મની નિંદા - મજાક કરવી , તે તેનું કામ છે ..
- કારણ કે સમાજ એક ના થયી જાય અને એકતા-સંપ -શાંતિ ના થયી જાય તેની તે બહુ જ કાળજી રાખે છે...તે જ તેનું કામ છે..
બિલકુલ નવરી બઝાર છે.
-તેવું ના કરે તો તેના સમાજ ને તોડવાના કરેલા પ્રયત્નો ઉપર પાણી ફરી જાય..અને ભવિષ્ય ના લાભ ના મળે..
હવે મુદાના વિષય ઉપર આવીએ:
પાઠ્ય શાળા બુક કોઈ બ્રહ્મ બોલ નથી, કે જે છપાય કે લખાય તે બધું સાચું જ હોય..આપણે પહેલા ગણી વખત જોયું છે કે સરકારી પાઠ્ય પુસ્તકો
એ પોતે લખેલ ઈતિહાસ પાછળ થી તેમની ભૂલ સમજતા કે ખોટો ઈતિહાસ લખાયો છે તેવું સમજાતા, તેમને માફી માગીને સુધારો કર્યો છે..
આવું અનેક વખત બન્યું છે..અને હમણાં આના ઉપર પણ કાર્યવાહી ચાલે છે. થોડા દિવસોમાં જ તમે બધા જોશો કે તેવો માફી માગી ને
સાચો ઈતિહાસ છાપશે..
..માટે પ્રદીપ આ પુસ્તકના ઈતિહાસથી તું કેટલો બધો વિકૃત માનસિક આનંદ લે છે, તે ચોખું દેખાઈ જાય છે..આને વિકૃતિ કહેવાય..
તેનાથી તારા અંદર કેટલી બધી વેર-ભાવના, રાગ-દ્વેષ, છલ-કપટ, ખાર, ક્રોધ જેવા વિકારો
છલો -છલ દેખાઈ આવે છે..
તને ઈતિહાસ માં એટલો બધો જ રસ હોય તો સાચો ઈતિહાસ શું છે તે પહેલાં જાણ...
ઉતાવળમાં તારી બુદ્ધિનું પ્રદર્શન થઇ જાય છે..
કારણ કે તું અત્યારે જે કરે છે તેમાં નરી તારી મૂર્ખતા દેખાય છે..
કારણ કે છેલા કેટલાય દિવસ થી તું એક જ ઈમેલ વારે-ગડીએ અમોને બધાને મોકલ્યા રાખે છે..
એક સામાન્ય મગજ થી વિચારીએ તો, તેવું તું શા માટે કરે છે તે તો નથી સમજાતું..
પણ આવું તો એક માનસિક રીતે બીમાર માણસ હોય તે કરી સકે અથવા તો નાનું જીદ્દી બાળક કરી સકે કે જે બધાનું ધ્યાન પોતાની બાજુ કરાવવા માટે કરી સકે...
પણ પ્રદીપ સાંભળ, સફેદ કલરની વસ્તુને તું હજાર વખત લાલ કહીસ તો એ તે લાલ નથી થઇ જવાની..માટે મહેનત કરવાનું રહેવા દે..
અને પહેલાં આરામ કર, માનસિક રીતે સાજો થઇ જા , પછી સ્વસ્થ થઇ ને લખજે ..તો તારા લખાણ માં શુધ્ધતા અને નિષ્પક્ષ વિચારો હશે..
પહેલાં સચ્ચાઈ સમજ, પછી કોઈ મહાન ધર્મ કે ધર્મ-ગુરુ ઉપર પાયા વિહોણા આરોપ નાખ..
નહીતો તું ખોટો પુરવાર થઈશ તો તને ઘર માંથી નીકળવા ની પણ સરમ આવશે..
ભાઈઓ, તે માનસિક રીતે બીમાર છે, બિચારા ને માટે થયી સકે તો પ્રાથના કરજો.. જેથી સમાજ ને નુકસાન થતું બચી જાય..
અને તે આવી નિંદા-મજાક ના કરે તો પાપ કરતા બચી જાય..
આભાર,
સૌનો જ હિતેછું,
- હસમુખ પટેલ, (Dholu)
લંડન.
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
Duplicate શાંતિલાલ ,
જય ગુરુદેવ , જય માં ઉમિયા ,
અમારા ઓરીજીનલ શાંતિલાલ ને ક્યાં સંતાડી દીધો છે ??..
કે પછી હજુ તેનો પોતાનો જ Insurance નથી ઉતાર્યો ?..
કે મિયા ની ગુફામાં ધ્યાન કરવા ગયો છે ??
શાંતિલાલના બદલે તેના નામથી તને કેમ લખવું પડે છે ?? Duplicate શાંતિલાલ !!!
મને તે જ નથી સમજણ પડતી ..માટે જો તને વાંધો ના હોય તો ખુલાસો કરજે ..
કે પછી તને તારા નામથી લખવા માં બીક લાગે છે ??
બંગડી અને સાડી પહેરી લે ..duplicate.
મિયા ને મહાદેવ તો તમે બાધા એ બનાવ્યા છે ..મુસ્લિમ શાસ્ત્રો નો અભ્યાસ કરી ને ..
હવે તો હદ કરી નાખી છે , તારા જેવાઓ એ ...
મુસ્લિમ કલ્મા વાંચી ને , અને તે પણ અહી અમો હિંદુઓ ની વચે રહી ને ..
મેં જેમ ગઈ કાળે તારા ભવાઈ ભેરુ ભાઈ પ્રદીપ ખાન ને સલાહ આપી હતી તેમ તને પણ આપું છું Duplucate શાંતિલાલ ...
કે તમોને અહી અમારી આ હિંદુઓ ની સમાજમાં કોઈ જ નહિ સમજી સકે ...માટે કરી ને તમે પાકિસ્તાન ,
અફગાનિસ્તાન કે જંગલ માં જતા રહો ..ત્યાં તને કોઈ તો સમજનાર કે સાંભળનાર મળશે ..
અહી નાહકના દુખી થાવો છો ...
અને આજ-કાલ આમ પણ તમારા બધાના સમાજ તોડવાના બધા જ ખરાબ પ્રયત્ન નિષ્ફળ થયા છે ...
ચેરીટી Commission હોય કે હાઈ કોર્ટ હોય ...કે પછી સમાજના આખા ભારતના બધા જ ઝોન હોય ...
બધે જ થી તમે લોકો નાસીપાત થયા છો ...
કોઈ જ તમારા આવા બોગસ આઈડિયા, અમારા ભારતના કાયદા પ્રમાણે, મૂળભૂત બંધારણોના
વિરુધના આઈડિયા તમારા બધાના અનેક પ્રયત્ન કરવા છતાં કોઈ જ માનતા નથી માટે તમે બધા હવે ગાંડા જેવા થઇ ગયા છો ..
એટલે હવે સમાજની મીટીંગો માં વડીલો સાથે હલકાઈ ભરેલું વર્તન કરો છો..
મેં સાંભળ્યું છે કે હમણાં-હમણાં હવે તો તમે લોકો જયારે પણ મીટીંગ માં ચર્ચા કરવા બેસો છો તો તમો બધા અંદર -અંદર જગાડી પડો છો,
કારણ કે તમારા પોતાના માંજ અંદરો-અંદર વિચારો ભળતા નથી...
એવું કેમ થાય છે??? ખુલાસો કરવા વિનંતી...
તમારા માંના મોટા ભાગના ભાઈઓ હવે આ બધી માથાકૂટ મુકીને શાંતિથી બેસી રહેવાનું કહે છે..
માંડ ૪-૫ જણા જ હજુ આ ચાલુ રાખવાના મત માં છે, પણ બીજા બધા જ વિરોદ્ધ કરે છે,
એવું કેમ?? તે જણાવશે?
તો અમોને પણ બધાને લાભ મળે..જાણવા મળે કે શું રંધાઈ રહ્યું છે..
તો પછી હવે તો સીધા થઇ જાવ ..નહિ તો પછી ફસાઈ જવાય તો રોતો નહિ ..
ધારેલું બધું જ ઊંધું પડે નહિ તેનું ધ્યાન રાખજે ..
જય ગુરુદેવ,
હસમુખ ધોળું
London
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
જય ગુરુદેવ , જય માં ઉમિયા ,
અમારા ઓરીજીનલ શાંતિલાલ ને ક્યાં સંતાડી દીધો છે ??..
કે પછી હજુ તેનો પોતાનો જ Insurance નથી ઉતાર્યો ?..
કે મિયા ની ગુફામાં ધ્યાન કરવા ગયો છે ??
શાંતિલાલના બદલે તેના નામથી તને કેમ લખવું પડે છે ?? Duplicate શાંતિલાલ !!!
મને તે જ નથી સમજણ પડતી ..માટે જો તને વાંધો ના હોય તો ખુલાસો કરજે ..
કે પછી તને તારા નામથી લખવા માં બીક લાગે છે ??
બંગડી અને સાડી પહેરી લે ..duplicate.
મિયા ને મહાદેવ તો તમે બાધા એ બનાવ્યા છે ..મુસ્લિમ શાસ્ત્રો નો અભ્યાસ કરી ને ..
હવે તો હદ કરી નાખી છે , તારા જેવાઓ એ ...
મુસ્લિમ કલ્મા વાંચી ને , અને તે પણ અહી અમો હિંદુઓ ની વચે રહી ને ..
મેં જેમ ગઈ કાળે તારા ભવાઈ ભેરુ ભાઈ પ્રદીપ ખાન ને સલાહ આપી હતી તેમ તને પણ આપું છું Duplucate શાંતિલાલ ...
કે તમોને અહી અમારી આ હિંદુઓ ની સમાજમાં કોઈ જ નહિ સમજી સકે ...માટે કરી ને તમે પાકિસ્તાન ,
અફગાનિસ્તાન કે જંગલ માં જતા રહો ..ત્યાં તને કોઈ તો સમજનાર કે સાંભળનાર મળશે ..
અહી નાહકના દુખી થાવો છો ...
અને આજ-કાલ આમ પણ તમારા બધાના સમાજ તોડવાના બધા જ ખરાબ પ્રયત્ન નિષ્ફળ થયા છે ...
ચેરીટી Commission હોય કે હાઈ કોર્ટ હોય ...કે પછી સમાજના આખા ભારતના બધા જ ઝોન હોય ...
બધે જ થી તમે લોકો નાસીપાત થયા છો ...
કોઈ જ તમારા આવા બોગસ આઈડિયા, અમારા ભારતના કાયદા પ્રમાણે, મૂળભૂત બંધારણોના
વિરુધના આઈડિયા તમારા બધાના અનેક પ્રયત્ન કરવા છતાં કોઈ જ માનતા નથી માટે તમે બધા હવે ગાંડા જેવા થઇ ગયા છો ..
એટલે હવે સમાજની મીટીંગો માં વડીલો સાથે હલકાઈ ભરેલું વર્તન કરો છો..
મેં સાંભળ્યું છે કે હમણાં-હમણાં હવે તો તમે લોકો જયારે પણ મીટીંગ માં ચર્ચા કરવા બેસો છો તો તમો બધા અંદર -અંદર જગાડી પડો છો,
કારણ કે તમારા પોતાના માંજ અંદરો-અંદર વિચારો ભળતા નથી...
એવું કેમ થાય છે??? ખુલાસો કરવા વિનંતી...
તમારા માંના મોટા ભાગના ભાઈઓ હવે આ બધી માથાકૂટ મુકીને શાંતિથી બેસી રહેવાનું કહે છે..
માંડ ૪-૫ જણા જ હજુ આ ચાલુ રાખવાના મત માં છે, પણ બીજા બધા જ વિરોદ્ધ કરે છે,
એવું કેમ?? તે જણાવશે?
તો અમોને પણ બધાને લાભ મળે..જાણવા મળે કે શું રંધાઈ રહ્યું છે..
તો પછી હવે તો સીધા થઇ જાવ ..નહિ તો પછી ફસાઈ જવાય તો રોતો નહિ ..
ધારેલું બધું જ ઊંધું પડે નહિ તેનું ધ્યાન રાખજે ..
જય ગુરુદેવ,
હસમુખ ધોળું
London
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
Dear my Brothers and Sisters,
આપણી સમાજમાં આ એક પ્રદીપ નાથાણી જ ડાહ્યાલાલનો ગાંડો દોઢ-ડાહ્યો છે ....
આપણે બધા જ તેની નજર માં ફાલતું છીએ .. આપણે જાણે અદ્ધ ચલ્યા છીએ ..
તે એકલો જ ડાહ્યું છે.. આપણા બધાની વચે.
આ પાગલ પ્રદીપ, બીલીમોરાના શ્રી રમેશભાઈને અને આપણી સમાજના ટ્રસ્ટી શ્રી શિવદાસ બાપા કે
જેને પોતાની જિંદગીના અમૂલ્ય ૨૫ વર્ષ આપણી સમાજ ને સેવા આપી છે તેના માટે મન ફાવે
તેમ લખે છે ..
પાગલ માણસ તેમની કદર કરવી જોઈએ ..
તારા માં -બાપે તને સંસ્કાર નથી આપ્યા પ્રદીપ ???
અહી તે જે સમાજની વ્યાખ્યા આપી છે તે તારા જેવા આંતકવાદીની વ્યાખ્યા છે..
તે ફક્ત પાકિસ્તાનમાં કે અફગાનિસ્તાનમાં અથવા તો જંગલ માં જ ચાલે..
માટે સમાજની આવી વ્યાખ્યા તને જો સાચી લાગતી હોય તો તારે તે લોકોની સાથે ત્યાં રહેવા જતા રહેવું જોઈએ..
તને સમજી સકે તેવું અહિયાં કોઈ જ નથી..માટે અહી તું બહુ જ દુખી થઈશ..
અને તારો આ અમૂલ્ય માનવ અવતાર નાહકનો ફોગટમાં જતો રહેશે..પછી તને અફસોસ થાશે..
કે અહી અમારા જેવા અજ્ઞાની લોકો વચ્ચે રહીને તારો અમૂલ્ય સમય વેડફાઈ ગયો..
આમ તો તું હમેસા મુસ્લિમ શાસ્ત્રોનો અભ્યાસુ છે અને તેને જ સમજે છે..અને અહી હમેસા રજુ કરે છે..
ભાઈ, અમારી સમાજ તો હિન્દુઓથી બનેલી છે.. માટે તારા આ મુસ્લિમ શાસ્ત્રો અમોને નથી સમજાતા..
તેનો ઉપયોગ તું ઉપર આપેલા સ્થળોએ જઈને કરીશ તો સદુપયોગ થાશે..અહી તને કોઈ નહિ સમજી સકે મારા ભાઈ..
પ્રદીપ, તારા મગજ માં રહેલ વિકૃતિઓ ને પહેલાં સાફ કર અને પછી સમાજ કોને કહેવાય તે તું
પહેલાં બરાબર સમજી અને જાણી લે પછી અહી તારા ગાંડા વિચારો સુધ્ધ થઇ જાય પછી લખ...
બાકી અહી તું જે લખે છે તેના ઉપર તારી લોકલ સમાજના માણસો પણ તારી મજાક કરે છે,
મારી બે દિવસ પહેલાં જ તારી ત્યાંની સમાજના થોડા ભાઈઓ સાથે વાત થઇ હતી..
તે બધા તો તારી ઉપર એટલું બધું હસતા હતા કે તે હસવું રોકી પણ સકતા ના હતા ..
તારા જેવા નમુના ઘરમાં કેટલા છે બીજા .. આ પૃથ્વી અને સમાજ ઉપર ભાર-રૂપ ..
મને એમ કે તારું ગંદુ મગજ સારું થઇ ગયું હશે ...પણ અફસોસ ..
તેનું તો વધુ ને વધુ ગંદુ થતું જાય છે ...
પણ મેં પહેલાં કીધું તેમ...બંદર ગમે તેટલો સુધરે પણ તે કુદકા મારવાનું ના ભૂલે ..
Get well soon Pradeep..
Grow up man from child to man..
(( નીચે પ્રદીપ નાથાણીએ લખેલ email સૌ વાંચો .. તે હજુ પૂરો સાજો થયો નથી ..
ફરી તેણે હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર છે ))
-Hasmukh Dholu
London
----------------------------------------------------------------------------
From: Pradeep Nathani
Date: 17 August 2011 05:42:32 GMT+01:00
To: sanatanpatidar@googlegroups.com
Subject: Sanatanpatidar શ્રી રમેશભાઈ લીંબાણી દૂધ અને દહીંવાળા છે.
પ્રિય હિંદુઓ,
આપને જણાવવાનું કે બીલ્લીમોરના યુવા કર્યા કરતા શ્રી રમેશભાઈ લીંબાણીએ પાટીદાર દર્શનમાં એમનો ઇન્ટરવ્યુ આપ્યો હતો
અને તેમાં એમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે બિલ્લીમોરા સમાજમાં સત્પંથ અને સતાન્તાનીઓ એકસાથે છે, સમરસ અને તરબોળ છે. આ ઉપરાંત એમ પણ કહ્યું કે અમે કેન્દ્રિય સમાજના આદેશ ને માન્ય કરતા નથી, એમના આદેશને રદિયો આપ્યો છે.
એટલે કે રમેશભાઈનું કહેવાનું એમ કે સત્પંથ ધર્મ અને સનાતન હિંદુ ધર્મ સાથે રહીશું.
આનો અર્થ સ્પષ્ટ થાય છે કે શ્રી રમેશભાઈ લીંબાણી દૂધ અને દહીંવાળા છે.
સમાજ કોને કહેવાય રમેશભાઈને જો ખબર ના હોય તો એનો અર્થ અહી સ્પષ્ટ રીતે આપ્યો છે જે આપને જોવા મળશે.
સમાજ
ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
1 પું○
એકસરખા ધર્મ, આચાર વગેરેવાળો લોકસમૂહ, જનમંડળ, જનતા
2
પુંo
સમુદાય (૨) મંડળી; સભા (૩) એક ધર્મ કે આચારવાળો જનસમુદાય (૪)
વ્યવસ્થિત જનસમુદાય; જનતા
3 [ સં. ] पुं.
એકસરખા ધર્મ કે આચારવાળો જનસમુદાય; વ્યવસ્થિત જનસમુદાય; જનતા; જનમંડળ; જનસમૂહ; શિષ્ટસમાજ. ` સોસાયટિ `.
આવુજ કંઈક શ્રી શિવદાસ ગોવિંદ ઈ પણ કહ્યું છે કે સમાજ અને ધર્મ અલગ રાખો.
આ વ્યક્તિ છેલા ૨૫ વર્ષથી આપણી સમાજમાં કર્યા રાત છે. એટલે કે આવી વ્યક્તિને પણ ખબર નથી કે સમાજમાં ધર્મ હોય કે ના હોય?
એટલે વિચાર કરજો કે આના જેવી વ્યક્તિઓ હજી પણ મોજુદ છે કે જેઓએ આપણી સમાજને બની શકે એટલે રવાડે ચડાવી છે અને વગર કોઈ ગુના એ સમાજને ઉંધા રસ્તે લઇ જવામાં પોતાનો શિહ ફાળો આપ્યો છે.
આના જેવા કેટલાય લોકોનો અવળા પ્રયાસને લીધે અને લોકોની શહન કરવાની આદતથી આપણી સમાજને ભરી ના શકાય એવું નુકશાન કર્યું છે.
આવા લોકો ને કહેવાનું અને પૂછવાનું મન થાય છે કે એવી એક પણ સમાજ બતાવો જ્યાં ધર્મ ના હોય?
આવા લોકોને ખબરજ નથી કે સમાજ કોને કહેવાય અને બની બેઠાં છે સમાજના ટ્રસ્ટી.
મારા યુવાનભાઈઓ જાગો જાગો અને આવા લોકોને આપણી સમાજમાંથી વહેલી તકે તાલાંજલિ આપો.
ઉપર જણાવેલ માહિતી બધી માહિતી આપને નીચે આપેલ લિંક પરથી જોઈ શકો છો.
http://www.youtube.com/watch?v=9hzHp_vSdPs
--
Thanks & Regards
Pradeep Nathani
Resi : 2515-5771
Cell : 98203-69377
E-mail : pradeepnathani@gmail.com
pdn123@rediffmail.com
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
આપણી સમાજમાં આ એક પ્રદીપ નાથાણી જ ડાહ્યાલાલનો ગાંડો દોઢ-ડાહ્યો છે ....
આપણે બધા જ તેની નજર માં ફાલતું છીએ .. આપણે જાણે અદ્ધ ચલ્યા છીએ ..
તે એકલો જ ડાહ્યું છે.. આપણા બધાની વચે.
આ પાગલ પ્રદીપ, બીલીમોરાના શ્રી રમેશભાઈને અને આપણી સમાજના ટ્રસ્ટી શ્રી શિવદાસ બાપા કે
જેને પોતાની જિંદગીના અમૂલ્ય ૨૫ વર્ષ આપણી સમાજ ને સેવા આપી છે તેના માટે મન ફાવે
તેમ લખે છે ..
પાગલ માણસ તેમની કદર કરવી જોઈએ ..
તારા માં -બાપે તને સંસ્કાર નથી આપ્યા પ્રદીપ ???
અહી તે જે સમાજની વ્યાખ્યા આપી છે તે તારા જેવા આંતકવાદીની વ્યાખ્યા છે..
તે ફક્ત પાકિસ્તાનમાં કે અફગાનિસ્તાનમાં અથવા તો જંગલ માં જ ચાલે..
માટે સમાજની આવી વ્યાખ્યા તને જો સાચી લાગતી હોય તો તારે તે લોકોની સાથે ત્યાં રહેવા જતા રહેવું જોઈએ..
તને સમજી સકે તેવું અહિયાં કોઈ જ નથી..માટે અહી તું બહુ જ દુખી થઈશ..
અને તારો આ અમૂલ્ય માનવ અવતાર નાહકનો ફોગટમાં જતો રહેશે..પછી તને અફસોસ થાશે..
કે અહી અમારા જેવા અજ્ઞાની લોકો વચ્ચે રહીને તારો અમૂલ્ય સમય વેડફાઈ ગયો..
આમ તો તું હમેસા મુસ્લિમ શાસ્ત્રોનો અભ્યાસુ છે અને તેને જ સમજે છે..અને અહી હમેસા રજુ કરે છે..
ભાઈ, અમારી સમાજ તો હિન્દુઓથી બનેલી છે.. માટે તારા આ મુસ્લિમ શાસ્ત્રો અમોને નથી સમજાતા..
તેનો ઉપયોગ તું ઉપર આપેલા સ્થળોએ જઈને કરીશ તો સદુપયોગ થાશે..અહી તને કોઈ નહિ સમજી સકે મારા ભાઈ..
પ્રદીપ, તારા મગજ માં રહેલ વિકૃતિઓ ને પહેલાં સાફ કર અને પછી સમાજ કોને કહેવાય તે તું
પહેલાં બરાબર સમજી અને જાણી લે પછી અહી તારા ગાંડા વિચારો સુધ્ધ થઇ જાય પછી લખ...
બાકી અહી તું જે લખે છે તેના ઉપર તારી લોકલ સમાજના માણસો પણ તારી મજાક કરે છે,
મારી બે દિવસ પહેલાં જ તારી ત્યાંની સમાજના થોડા ભાઈઓ સાથે વાત થઇ હતી..
તે બધા તો તારી ઉપર એટલું બધું હસતા હતા કે તે હસવું રોકી પણ સકતા ના હતા ..
તારા જેવા નમુના ઘરમાં કેટલા છે બીજા .. આ પૃથ્વી અને સમાજ ઉપર ભાર-રૂપ ..
મને એમ કે તારું ગંદુ મગજ સારું થઇ ગયું હશે ...પણ અફસોસ ..
તેનું તો વધુ ને વધુ ગંદુ થતું જાય છે ...
પણ મેં પહેલાં કીધું તેમ...બંદર ગમે તેટલો સુધરે પણ તે કુદકા મારવાનું ના ભૂલે ..
Get well soon Pradeep..
Grow up man from child to man..
(( નીચે પ્રદીપ નાથાણીએ લખેલ email સૌ વાંચો .. તે હજુ પૂરો સાજો થયો નથી ..
ફરી તેણે હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર છે ))
-Hasmukh Dholu
London
----------------------------------------------------------------------------
From: Pradeep Nathani
Date: 17 August 2011 05:42:32 GMT+01:00
To: sanatanpatidar@googlegroups.com
Subject: Sanatanpatidar શ્રી રમેશભાઈ લીંબાણી દૂધ અને દહીંવાળા છે.
પ્રિય હિંદુઓ,
આપને જણાવવાનું કે બીલ્લીમોરના યુવા કર્યા કરતા શ્રી રમેશભાઈ લીંબાણીએ પાટીદાર દર્શનમાં એમનો ઇન્ટરવ્યુ આપ્યો હતો
અને તેમાં એમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે બિલ્લીમોરા સમાજમાં સત્પંથ અને સતાન્તાનીઓ એકસાથે છે, સમરસ અને તરબોળ છે. આ ઉપરાંત એમ પણ કહ્યું કે અમે કેન્દ્રિય સમાજના આદેશ ને માન્ય કરતા નથી, એમના આદેશને રદિયો આપ્યો છે.
એટલે કે રમેશભાઈનું કહેવાનું એમ કે સત્પંથ ધર્મ અને સનાતન હિંદુ ધર્મ સાથે રહીશું.
આનો અર્થ સ્પષ્ટ થાય છે કે શ્રી રમેશભાઈ લીંબાણી દૂધ અને દહીંવાળા છે.
સમાજ કોને કહેવાય રમેશભાઈને જો ખબર ના હોય તો એનો અર્થ અહી સ્પષ્ટ રીતે આપ્યો છે જે આપને જોવા મળશે.
સમાજ
ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
1 પું○
એકસરખા ધર્મ, આચાર વગેરેવાળો લોકસમૂહ, જનમંડળ, જનતા
2
પુંo
સમુદાય (૨) મંડળી; સભા (૩) એક ધર્મ કે આચારવાળો જનસમુદાય (૪)
વ્યવસ્થિત જનસમુદાય; જનતા
3 [ સં. ] पुं.
એકસરખા ધર્મ કે આચારવાળો જનસમુદાય; વ્યવસ્થિત જનસમુદાય; જનતા; જનમંડળ; જનસમૂહ; શિષ્ટસમાજ. ` સોસાયટિ `.
આવુજ કંઈક શ્રી શિવદાસ ગોવિંદ ઈ પણ કહ્યું છે કે સમાજ અને ધર્મ અલગ રાખો.
આ વ્યક્તિ છેલા ૨૫ વર્ષથી આપણી સમાજમાં કર્યા રાત છે. એટલે કે આવી વ્યક્તિને પણ ખબર નથી કે સમાજમાં ધર્મ હોય કે ના હોય?
એટલે વિચાર કરજો કે આના જેવી વ્યક્તિઓ હજી પણ મોજુદ છે કે જેઓએ આપણી સમાજને બની શકે એટલે રવાડે ચડાવી છે અને વગર કોઈ ગુના એ સમાજને ઉંધા રસ્તે લઇ જવામાં પોતાનો શિહ ફાળો આપ્યો છે.
આના જેવા કેટલાય લોકોનો અવળા પ્રયાસને લીધે અને લોકોની શહન કરવાની આદતથી આપણી સમાજને ભરી ના શકાય એવું નુકશાન કર્યું છે.
આવા લોકો ને કહેવાનું અને પૂછવાનું મન થાય છે કે એવી એક પણ સમાજ બતાવો જ્યાં ધર્મ ના હોય?
આવા લોકોને ખબરજ નથી કે સમાજ કોને કહેવાય અને બની બેઠાં છે સમાજના ટ્રસ્ટી.
મારા યુવાનભાઈઓ જાગો જાગો અને આવા લોકોને આપણી સમાજમાંથી વહેલી તકે તાલાંજલિ આપો.
ઉપર જણાવેલ માહિતી બધી માહિતી આપને નીચે આપેલ લિંક પરથી જોઈ શકો છો.
http://www.youtube.com/watch?v=9hzHp_vSdPs
--
Thanks & Regards
Pradeep Nathani
Resi : 2515-5771
Cell : 98203-69377
E-mail : pradeepnathani@gmail.com
pdn123@rediffmail.com
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
મુર્ખા પ્રદીપ,
ખાસ નોધ : પ્રદીપ જેવા મુર્ખાઓથી બચો અને તેના જેવા નકલી પાટીદારોથી સાવધાન..
કાં મંદ-બુદ્ધિ પ્રદીપ, આખા દુનિયાના બાધા પાટીદારોની ઠેકેદારી તે લીધી છે, મુર્ખ માણસ..
તારા સિવાય બીજા કોઈ પાટીદાર ના હોઈ સકે આ દુનિયામાં????
બીજા કોઈ ને પોતાની જાત ને પાટીદાર કહેવડાવા માટે તારી પાસે થી રજા કે પરમીસન લેવા આવવું પડશે ??
છે તારી પાસે R કે TR કે TM લાયસન્સ..?? જો ના હોય તો ફરી બોલતો કે લખતો નહિ..
નહિ તો..સમજી ગયો ને..
અરે બેવકૂફ માણસ, તારી ઉંમર ૫૦ ની થઇ, પણ તારી બુદ્ધિ તો હજુ બાળક જેટલી જ રહી..
આનો ખુલાસો મેં અનેક વખત મારા આગળ ના ઈમેલ માં પણ કહ્યું છે...
મેં તને પહેલાં પણ કહ્યું છે કે સમય વીતી જાય તે પહેલાં "Grow-up Man" ( બાળક પણું મુકીને થોડો મોટો થા, માણસ બન..)
તું મુંબઈમાં બેઠો-બેઠો તારી જાતને એકલાને જ પાટીદાર કહેવડાવે છે..બીજા પાટીદારો ને ગણકારતો પણ નથી..
અરે પણ મુર્ખા, સાચા પાટીદારો જોવા હોય તો પાટીદાર માણસના મનમાં જોવું પડે..,તું તો બાધા ની અંદર વાંક-ગુના જ સોધીને અવગુણ જોયા કરે છે..
પણ જે માણસ બીજાના અવગુણ જોતો હોય તે પોતે જ અવગુણો થી જ ભરેલો હોય ..કારણ કે તેને બીજા કોઈના ગુણ દેખાતા જ નથી..
માટે તું પેલી મહાભારત ની વાત પ્રમાણે દુર્યોધનના સંસ્કાર જ ધરાવે છે...યુધીસ્થીરના ગુણો નથી..તારામાં ..
માણસના નામ, જાતી, ધર્મ, ખોરાક, રહેણી-કરણી વગેરે આપણે બધાએ પોત-પોતાની જરૂરીયાત અને સગવડ પ્રમાણે રાખ્યા છે...
જેમ તારૂ નામ "પ્રદીપ" છે પણ તારા અંદર જ્ઞાન નો દીપક ક્યારેય સળગતો જ નથી...તે હમેસા ઓલ્વાયેલો જ રહે છે...
તો પણ તારું નામ તારા માં-બાપે પ્રદીપ રાખ્યું છે..તો શું તને ઘરમાંથી કાઢી મેળવો કે સમાજ માંથી કાઢી મેળવો..તેમ કાઢી તો ના મેલાય ને ..
અમે બાધા તને સહન કરીએ જ છીએ ને .!!!.. માટે મન મોટું રાખતા સીખ પ્રદીપ..તારા અંદર દીપ પ્રગટાવ..
વડીલ છો, તો વડીલની મર્યાદામાં રહો..નહિ તો ક્યાંક કોઈની !!!...
અને હવે રહી વાત સતપંથ સંસ્થા સર્ટીફીકેટ ની..
તો સતપંથ ને કોઈ જ સર્ટીફીકેટ ની જરૂર જ નથી..તે પોતે જ એક મહાન હિંદુ વૈદિક સનાતન ધર્મ છે..
અને આજ વાત મેં તને પહેલાં પણ કીધી છે કે જયારે સતપંથ સંસ્થા "અખિલ ભારતીય હિંદુ સંત સમિતિ " નું સભ્ય બન્યું,
ત્યારે સભ્ય બન્યાનું સર્ટીફીકેટ તો મળે જ.. માટે કરીને "અખિલ ભારતીય હિંદુ સંત સમિતિ" એ સતપંથ સંસ્થાને સર્ટીફીકેટ આપ્યું છે..
અને તને ખબર ના હોય તો ફક્ત તારી જાણ માટે, કે તે હિંદુ સંત સમિતિ ફક્ત ને ફક્ત હિંદુ પ્રવૃત્તિ કરતી સસ્થાઓ ને જ સભ્ય બનાવે છે..
તારા જેવા મુસ્લીમ લોકો સાથે સંબંધ ધરાવનાર ને સભ્ય નથી બનાવતા..તે ધ્યાનમાં રાખજે..
આવી દીવા જેવી ચોખી સમજાય એવી વાત ને પણ તું નથી સમજી સકતો તો તને મુર્ખ અને નાનું બાળક ના કહું તો શું કહું..
નહિ તો તું આડંબરી, પાખંડી અને બીજા ને મુર્ખ બનાવવા માટે બીજા ની આંખ માં ધૂળ નાખે છે..તે ચોખું દેખાય છે..,
માટે અહી સતપંથ સંસ્થાના નહિ પણ તારા કામના ધજાગરા પાધરા થતા જાય છે..
માટે પ્રદીપ તું માનસિક રીતે બીમાર છે, માટે તને પહેલાં આરામ કરવો જોઈએ, પૂરે પુરા સાજા થઈને પછી જ તારી સામાજિક પ્રવૃતિઓ કરવાની ઈચ્છા પૂરી કરવી જોઈએ.
નહિ તો તારી જે થોડી ગણી ઈજ્જત બાકી છે તે પણ નહિ રહે..પછી તું વધુ ને વધુ માનસિક હતાશા માં આવી જઈશ..
આમ પણ તારા આડોસી-પાડોસી અને સગા વહાલા અમોને સામેથી જ કહે છે કે તારી અંદર અક્કલનો છાંટો પણ નથી..
અને તું હમેસા સેખચલી જેવા મુર્ખ વિચારો રજુ કરી ને તેમનું બધાનું મગજ ખાય છે..માટે તેવો તારાથી હમેસા દુર જ ભાગે છે..
અને તેવો એ એવું પણ કહ્યું કે તારી બિલકુલ ઈજ્જત ત્યાં તમારી સમાજમાં નથી..કોઈ તારી વાત સાંભળતું પણ નથી..
માટે મારી ફરી એજ સલાહ છે કે તું કઈક નવું કરવા માટે જિજ્ઞાસુ છે તે તો દેખાય છે જ..પણ સકારાત્મક કામ કર..બધું સારું થઇ જશે..
મગજ ની અંદર રહેલ અધુરાશ અને અસંતોષ પણ સમય જતા સંતોષાઈ જશે..અને ધીમે ધીમે બધાનો પ્રિય થતો જઈશ ..
પછી તને મનમાં અને હૃદયમાં મજા આવશે..
અને જીવન સાર્થક થયાનો ભાવ થશે...
માટે નાહકની હમણાં મહેનત કરવાની રહેવા દે..તું પોતે પહેલાં સુધરી લે ..પછી બીજાને ગાંડી સલાહો આપજે..
આતો કહેવાય છે ને કે ગાંડી પોતે સાસરે ના જાય, ને બીજાને સાસરે જવાની સલાહ આપે..
તારા અંદર પણ આ કહેવત બંધ બેસતી લાગે છે..
હવે છેલી વાત..
તમે લોકો સત્પંથી પરિવારોને વારે ગડીએ મુમના કહીને બોલાવો છો,, અને પછી કહો છો કે જેને પણ આવવું
હોય એ સમાજમાં જોડાઈ જાવ, પછી આવવા નહિ મળે ..
આવું દરેક ઈમેલ માં તમે લોકો લખવાનું નથી ભૂલતા..તેનો મતલબ એ થાય છે કે તમને લોકોને તમારા ઉપડેલા
જુંબેશ માં પૂરો ભરોસો નથી..જો સત્પંથી ખરાબ જ હોય તો પછી તેને બેસાડવા માટે ગાડી ઉભી શા માટે રાખી છે..??
જવા દો તમારી ગાડી..અમોને કોઈને તે ગાડીમાં નથી બેસવું..
અમે 5 star ગાડીમાં જ બેઠા છીએ..માટે અમો કોઈ પણ ગાડી ની રાહ પણ નથી જોતા અને બીજી ગાડી માં બેસવા પણ નથી માંગતા ..
તમો એ ધારેલા કામો અને નક્કી કરેલી છળ-કપટ ધર્યા કરતા ઉલટું જ થવા લાગ્યું..તે વાત ચોકસ છે.."" સત્ય મેવ જયતે ""
... સફળતા મળવાના બદલે, ઉલટું થાય છે..લોકો વધુ ને વધુ સતપંથ તરફ ઢળ્યા જાય છે..
તેમના ઉદાહરણ માં:-
(૧). લાલુ કંપના મંદિરની પ્રતીસ્થામાં ૩ દિવસના પ્રસંગમાં ૪ વખત મંડપ મોટો કરવો પડ્યો, તેટલા બાધા માણસોએ રેકોર્ડ બ્રેક હાજરી આપી..
(૨). કચ્છ માં હમણાં જે મંદિર ની પ્રતિસ્થા થઇ તેમાં પણ ધારણા કરતા લગભગ ડબલ ભાવિકોએ હાજરી આપી..
(૩). હમણાં એક અઠવાડિયા પહેલાં જ સતપંથના મુખ્ય ગુરુદ્વારા, જ્યોતીધામ, પ્રેરણા-પીઠ પીરાણા માં પવિત્ર સંઘ-મેલા નો વાર્ષિક પ્રસંગ ઉજવાઈ ગયો ..તેમાં પણ અત્યાર સુધી દર વર્ષે જે ભાવિકો આવે છે તેના કરતા ૩ ગણા ભાવિકો ફક્ત ભારત-વર્ષ માંથી જ નહિ પણ આખા વિશ્વા માંથી માનવ-મહેરામણ ઉમટી પડ્યા હતા..
આવા આવા તો અનેક પ્રસંગો છે..જેને અહી લખવા બેસીસ તો ઈમેલ બહુ જ મોટો થઇ જશે..
તેના માટે હૂતો પ્રદીપ અને તારી આ અધાર્મિક પ્રવૃતિઓ કરતી ટોળકીને જ ધન્ય -વાદ આપીશ ,..કારણ કે અત્યાર સુધી સતપંથમાં શ્રદ્ધા ધરાવનાર ભાવિકો કોઈ પણ કારણ થી આવી શક્યા ના હતા તેવા પણ
પીરાણા ની મુલાકાત લઈને પોતાની જાત ને ધન્ય કર્યા..
આજ-કાલ બધાને સતપંથ શું છે, તેને સમજવાની જીજ્ઞાસા ગણી જ વધી ગઈ છે..
મને સત્પન્થને સમજવા માટે એટલા બાધા લોકોના ઈમેલ આવે છે કે જેની મેં મારા જીવન દરમિયાન કલ્પના પણ કરી ના હતી..
માટે ફરી એક વાર ધર્મ-દ્રોહી લોકો તમારા થી ગણા લોકોનો ઉધ્ધાર થયો તેના માટે અને અમોને પણ આ સેવા કરવા નો ઉત્તમ લાભ તમારા થી મળ્યો તેના માટે, હૃદય -પૂર્વક
તમારા બાધા નો ખુબ -ખુબ આભાર..
તેમ છતાં તમે લોકો અધર્મ નું કામ કરો છો માટે તમારી સામે એક સાચા સત્પંથી તરીકેની ફરજ માટે પણ લડતો રહીશ.
આ વૈચારિક લડત છે..
વિચારો હમેશા એક રહેતા નથી..સમજણ આવી જતા તેમાં ફેરફાર પણ થઇ સકે.
અને વાલિયા લુટારા માંથી વાલ્મીકી થઇ જવાય..
નાયા લુટારા માંથી સંત નાયકાકા બની જવાય..
જેસલ માંથી સંત જેસલ પણ બની જવાય..
માટે કોણે શું ખબર સાચી સમજણ આવી જતા, આમાંથી કોનું ચારિત્ર બદલાઈ જાય ..માટે હું આશા રાખું છું કે આવું કંઈક જરૂર થાય ..
(((આ નીચે લીલા કલરમાં પ્રદીપે તેના ઈમેલમાં પોતાના વિચારો આપણી સમાજના લોકો અને આપણા બધા માટે કેવા છે તે રજુ કર્યા છે. તે આપણા માટે કેવું વિચારે છે, તે રજુ કર્યું છે..
તે માણસ આપણ ને બધાને કેટલા બધા મુર્ખ અને બેવકૂફ સમજે છે, તે જુવો:
((( આપણી કણબી જ્ઞાતિ ભોળી , એક જેપાય જાય ત્યાં હંધાય જાય,
દાખલા ગણાય હે, જેમકે કોઈ પણ પાટીદાર વાડીમાં જો એક રસોઈયા ને જાલ્યો તો હંધાય ઇજ રસોઈયાને તેડાવસે,
એક કને દાગીના બનાયા તો વળી બધા લોકો એની કનેજ જશે. ઘેટાની જેમ એકની વાંહે હંધાય જાય. )))
આભાર,
સૌનો જ હિતેછું,
હસમુખ પટેલ, લંડન
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
નીચેનો ઈમેલ પ્રદીપનો છે ...જરા ધ્યાન થી વાંચો..તે મૂરખના નીચ વિચારો..સ્વાર્થી વિચારો...
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
પ્રદીપ નો ઈમેલ:-
પ્રિય હિંદુઓ,
નીચે પીળા અક્ષરમાં જરા ધ્યાનથી વાંચજો, અને આવા નકલી પાટીદારથી સાવધાન રહેજો.
રિઅલ પાટીદાર પછી NISKALANKINARAYAN@GMAIL છે.
આ લોકો શરૂઆતથીજ ભેલ શેળમાં માનનારા છે, છેતરનારા છે, એટલેજ તો મુસ્લિમ ધર્મને હિંદુ ધર્મમાં ખપાવવા હાલી નીકળ્યા હે, જ્યાં ત્યાંથી હિંદુ હોવાના ખોટા CERTIFICATE લઈને ફરતા ફરેરા, અને આવા CERTIFICATE જેમ જુના થાય એમ
એમને કામ આવે એવા ઈરાદાથી આવા કાળા કામ કરતા જાયરા,
અને પોતાનાજ ભાઈઓની આંખમાં ધૂળ નાખતા જાયરા,
પણ રખે ના ભૂલો આવા પાખંડી કામના ધજાગરા પાધરા થતા જાયરા,
આતો કઈ ની સમયના વાતા છે વાયરા
મારા ભાઈઓ પાખંડી કામના ધજાગરા પાધરા થતા જાયરા,
પછી ભલેને હોય ગોધરા કે વડોદરા પાધરા થતા જાયરા,
પાધરા થતા જાયરા
આ કઈ દૂધ નથી કે એમાં મેળવાણ નાખી દીધું ને દહીં બની ગયું., જુવો આ લોકોને જરાય શરમ નથી કે એને પોતાનું ગોત્ર ગણી, ગુણ ગાન ગાતા ફરેરા, ફરે તો અમોને કઈ વાંધો નથી પણ પોતાની ઓળખ છતી કરીને, નહિ કે હિંદુ કેવ્ડાવીને.
હા મુસ્લીમોના રાજમાં, એમની ધાક ધમકીથી હિંદુઓ મુસલમાન બન્યા, એટલેજ તો અમે ચેતવિએરા કે આવા પાખંડી ધર્મથી હમેશા કોશો ગજ દૂરજ રહીએ તો સર્વેજનો માટે સારું.
આપણી કણબી જ્ઞાતિ ભોળી , એક જેપાય જાય ત્યાં હંધાય જાય,
દાખલા ગણાય હે, જેમકે કોઈ પણ પાટીદાર વાડીમાં જો એક રસોઈયા ને જાલ્યો તો હંધાય ઇજ રસોઈયાને તેડાવસે,
એક કને દાગીના બનાયા તો વળી બધા લોકો એની કનેજ જશે.
ઘેટાની જેમ એકની વાંહે હંધાય જાય.
પણ મિત્રો હવે સિંહની જેમ રાહ બદલવાની હે , પોતાનો માર્ગ પોતે બનાવવો હે
પાખંડી ધર્મથી છુટકારો મેળવવો હે,
જે આવે એને આવકારો ઈએ એની હામે જરાય નમ્યા વગર, (કેમકે જઈએ નમીએરા તો આ નાલાયક લોકો ગોડો કરીને માથે બેહી જાયરા)
જેને આવવું હોય ઈ આવશે નક પોતે મોમના બનીને જીવશે.
એકવાર મોમના બનશે તો ફરી પછી કોઈ કેદિય એને સ્વીકારશે નહિ.
હજી નીચે પીળા અક્ષરમાં ખોટા પાટીદાર કેવા ખોટા ઈ-મેઈલ લખેરા ઈ જરા જો જો અને સાવધ રહેજો.
પ્રદીપ ડી નાથાણી
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
ખાસ નોધ : પ્રદીપ જેવા મુર્ખાઓથી બચો અને તેના જેવા નકલી પાટીદારોથી સાવધાન..
કાં મંદ-બુદ્ધિ પ્રદીપ, આખા દુનિયાના બાધા પાટીદારોની ઠેકેદારી તે લીધી છે, મુર્ખ માણસ..
તારા સિવાય બીજા કોઈ પાટીદાર ના હોઈ સકે આ દુનિયામાં????
બીજા કોઈ ને પોતાની જાત ને પાટીદાર કહેવડાવા માટે તારી પાસે થી રજા કે પરમીસન લેવા આવવું પડશે ??
છે તારી પાસે R કે TR કે TM લાયસન્સ..?? જો ના હોય તો ફરી બોલતો કે લખતો નહિ..
નહિ તો..સમજી ગયો ને..
અરે બેવકૂફ માણસ, તારી ઉંમર ૫૦ ની થઇ, પણ તારી બુદ્ધિ તો હજુ બાળક જેટલી જ રહી..
આનો ખુલાસો મેં અનેક વખત મારા આગળ ના ઈમેલ માં પણ કહ્યું છે...
મેં તને પહેલાં પણ કહ્યું છે કે સમય વીતી જાય તે પહેલાં "Grow-up Man" ( બાળક પણું મુકીને થોડો મોટો થા, માણસ બન..)
તું મુંબઈમાં બેઠો-બેઠો તારી જાતને એકલાને જ પાટીદાર કહેવડાવે છે..બીજા પાટીદારો ને ગણકારતો પણ નથી..
અરે પણ મુર્ખા, સાચા પાટીદારો જોવા હોય તો પાટીદાર માણસના મનમાં જોવું પડે..,તું તો બાધા ની અંદર વાંક-ગુના જ સોધીને અવગુણ જોયા કરે છે..
પણ જે માણસ બીજાના અવગુણ જોતો હોય તે પોતે જ અવગુણો થી જ ભરેલો હોય ..કારણ કે તેને બીજા કોઈના ગુણ દેખાતા જ નથી..
માટે તું પેલી મહાભારત ની વાત પ્રમાણે દુર્યોધનના સંસ્કાર જ ધરાવે છે...યુધીસ્થીરના ગુણો નથી..તારામાં ..
માણસના નામ, જાતી, ધર્મ, ખોરાક, રહેણી-કરણી વગેરે આપણે બધાએ પોત-પોતાની જરૂરીયાત અને સગવડ પ્રમાણે રાખ્યા છે...
જેમ તારૂ નામ "પ્રદીપ" છે પણ તારા અંદર જ્ઞાન નો દીપક ક્યારેય સળગતો જ નથી...તે હમેસા ઓલ્વાયેલો જ રહે છે...
તો પણ તારું નામ તારા માં-બાપે પ્રદીપ રાખ્યું છે..તો શું તને ઘરમાંથી કાઢી મેળવો કે સમાજ માંથી કાઢી મેળવો..તેમ કાઢી તો ના મેલાય ને ..
અમે બાધા તને સહન કરીએ જ છીએ ને .!!!.. માટે મન મોટું રાખતા સીખ પ્રદીપ..તારા અંદર દીપ પ્રગટાવ..
વડીલ છો, તો વડીલની મર્યાદામાં રહો..નહિ તો ક્યાંક કોઈની !!!...
અને હવે રહી વાત સતપંથ સંસ્થા સર્ટીફીકેટ ની..
તો સતપંથ ને કોઈ જ સર્ટીફીકેટ ની જરૂર જ નથી..તે પોતે જ એક મહાન હિંદુ વૈદિક સનાતન ધર્મ છે..
અને આજ વાત મેં તને પહેલાં પણ કીધી છે કે જયારે સતપંથ સંસ્થા "અખિલ ભારતીય હિંદુ સંત સમિતિ " નું સભ્ય બન્યું,
ત્યારે સભ્ય બન્યાનું સર્ટીફીકેટ તો મળે જ.. માટે કરીને "અખિલ ભારતીય હિંદુ સંત સમિતિ" એ સતપંથ સંસ્થાને સર્ટીફીકેટ આપ્યું છે..
અને તને ખબર ના હોય તો ફક્ત તારી જાણ માટે, કે તે હિંદુ સંત સમિતિ ફક્ત ને ફક્ત હિંદુ પ્રવૃત્તિ કરતી સસ્થાઓ ને જ સભ્ય બનાવે છે..
તારા જેવા મુસ્લીમ લોકો સાથે સંબંધ ધરાવનાર ને સભ્ય નથી બનાવતા..તે ધ્યાનમાં રાખજે..
આવી દીવા જેવી ચોખી સમજાય એવી વાત ને પણ તું નથી સમજી સકતો તો તને મુર્ખ અને નાનું બાળક ના કહું તો શું કહું..
નહિ તો તું આડંબરી, પાખંડી અને બીજા ને મુર્ખ બનાવવા માટે બીજા ની આંખ માં ધૂળ નાખે છે..તે ચોખું દેખાય છે..,
માટે અહી સતપંથ સંસ્થાના નહિ પણ તારા કામના ધજાગરા પાધરા થતા જાય છે..
માટે પ્રદીપ તું માનસિક રીતે બીમાર છે, માટે તને પહેલાં આરામ કરવો જોઈએ, પૂરે પુરા સાજા થઈને પછી જ તારી સામાજિક પ્રવૃતિઓ કરવાની ઈચ્છા પૂરી કરવી જોઈએ.
નહિ તો તારી જે થોડી ગણી ઈજ્જત બાકી છે તે પણ નહિ રહે..પછી તું વધુ ને વધુ માનસિક હતાશા માં આવી જઈશ..
આમ પણ તારા આડોસી-પાડોસી અને સગા વહાલા અમોને સામેથી જ કહે છે કે તારી અંદર અક્કલનો છાંટો પણ નથી..
અને તું હમેસા સેખચલી જેવા મુર્ખ વિચારો રજુ કરી ને તેમનું બધાનું મગજ ખાય છે..માટે તેવો તારાથી હમેસા દુર જ ભાગે છે..
અને તેવો એ એવું પણ કહ્યું કે તારી બિલકુલ ઈજ્જત ત્યાં તમારી સમાજમાં નથી..કોઈ તારી વાત સાંભળતું પણ નથી..
માટે મારી ફરી એજ સલાહ છે કે તું કઈક નવું કરવા માટે જિજ્ઞાસુ છે તે તો દેખાય છે જ..પણ સકારાત્મક કામ કર..બધું સારું થઇ જશે..
મગજ ની અંદર રહેલ અધુરાશ અને અસંતોષ પણ સમય જતા સંતોષાઈ જશે..અને ધીમે ધીમે બધાનો પ્રિય થતો જઈશ ..
પછી તને મનમાં અને હૃદયમાં મજા આવશે..
અને જીવન સાર્થક થયાનો ભાવ થશે...
માટે નાહકની હમણાં મહેનત કરવાની રહેવા દે..તું પોતે પહેલાં સુધરી લે ..પછી બીજાને ગાંડી સલાહો આપજે..
આતો કહેવાય છે ને કે ગાંડી પોતે સાસરે ના જાય, ને બીજાને સાસરે જવાની સલાહ આપે..
તારા અંદર પણ આ કહેવત બંધ બેસતી લાગે છે..
હવે છેલી વાત..
તમે લોકો સત્પંથી પરિવારોને વારે ગડીએ મુમના કહીને બોલાવો છો,, અને પછી કહો છો કે જેને પણ આવવું
હોય એ સમાજમાં જોડાઈ જાવ, પછી આવવા નહિ મળે ..
આવું દરેક ઈમેલ માં તમે લોકો લખવાનું નથી ભૂલતા..તેનો મતલબ એ થાય છે કે તમને લોકોને તમારા ઉપડેલા
જુંબેશ માં પૂરો ભરોસો નથી..જો સત્પંથી ખરાબ જ હોય તો પછી તેને બેસાડવા માટે ગાડી ઉભી શા માટે રાખી છે..??
જવા દો તમારી ગાડી..અમોને કોઈને તે ગાડીમાં નથી બેસવું..
અમે 5 star ગાડીમાં જ બેઠા છીએ..માટે અમો કોઈ પણ ગાડી ની રાહ પણ નથી જોતા અને બીજી ગાડી માં બેસવા પણ નથી માંગતા ..
તમો એ ધારેલા કામો અને નક્કી કરેલી છળ-કપટ ધર્યા કરતા ઉલટું જ થવા લાગ્યું..તે વાત ચોકસ છે.."" સત્ય મેવ જયતે ""
... સફળતા મળવાના બદલે, ઉલટું થાય છે..લોકો વધુ ને વધુ સતપંથ તરફ ઢળ્યા જાય છે..
તેમના ઉદાહરણ માં:-
(૧). લાલુ કંપના મંદિરની પ્રતીસ્થામાં ૩ દિવસના પ્રસંગમાં ૪ વખત મંડપ મોટો કરવો પડ્યો, તેટલા બાધા માણસોએ રેકોર્ડ બ્રેક હાજરી આપી..
(૨). કચ્છ માં હમણાં જે મંદિર ની પ્રતિસ્થા થઇ તેમાં પણ ધારણા કરતા લગભગ ડબલ ભાવિકોએ હાજરી આપી..
(૩). હમણાં એક અઠવાડિયા પહેલાં જ સતપંથના મુખ્ય ગુરુદ્વારા, જ્યોતીધામ, પ્રેરણા-પીઠ પીરાણા માં પવિત્ર સંઘ-મેલા નો વાર્ષિક પ્રસંગ ઉજવાઈ ગયો ..તેમાં પણ અત્યાર સુધી દર વર્ષે જે ભાવિકો આવે છે તેના કરતા ૩ ગણા ભાવિકો ફક્ત ભારત-વર્ષ માંથી જ નહિ પણ આખા વિશ્વા માંથી માનવ-મહેરામણ ઉમટી પડ્યા હતા..
આવા આવા તો અનેક પ્રસંગો છે..જેને અહી લખવા બેસીસ તો ઈમેલ બહુ જ મોટો થઇ જશે..
તેના માટે હૂતો પ્રદીપ અને તારી આ અધાર્મિક પ્રવૃતિઓ કરતી ટોળકીને જ ધન્ય -વાદ આપીશ ,..કારણ કે અત્યાર સુધી સતપંથમાં શ્રદ્ધા ધરાવનાર ભાવિકો કોઈ પણ કારણ થી આવી શક્યા ના હતા તેવા પણ
પીરાણા ની મુલાકાત લઈને પોતાની જાત ને ધન્ય કર્યા..
આજ-કાલ બધાને સતપંથ શું છે, તેને સમજવાની જીજ્ઞાસા ગણી જ વધી ગઈ છે..
મને સત્પન્થને સમજવા માટે એટલા બાધા લોકોના ઈમેલ આવે છે કે જેની મેં મારા જીવન દરમિયાન કલ્પના પણ કરી ના હતી..
માટે ફરી એક વાર ધર્મ-દ્રોહી લોકો તમારા થી ગણા લોકોનો ઉધ્ધાર થયો તેના માટે અને અમોને પણ આ સેવા કરવા નો ઉત્તમ લાભ તમારા થી મળ્યો તેના માટે, હૃદય -પૂર્વક
તમારા બાધા નો ખુબ -ખુબ આભાર..
તેમ છતાં તમે લોકો અધર્મ નું કામ કરો છો માટે તમારી સામે એક સાચા સત્પંથી તરીકેની ફરજ માટે પણ લડતો રહીશ.
આ વૈચારિક લડત છે..
વિચારો હમેશા એક રહેતા નથી..સમજણ આવી જતા તેમાં ફેરફાર પણ થઇ સકે.
અને વાલિયા લુટારા માંથી વાલ્મીકી થઇ જવાય..
નાયા લુટારા માંથી સંત નાયકાકા બની જવાય..
જેસલ માંથી સંત જેસલ પણ બની જવાય..
માટે કોણે શું ખબર સાચી સમજણ આવી જતા, આમાંથી કોનું ચારિત્ર બદલાઈ જાય ..માટે હું આશા રાખું છું કે આવું કંઈક જરૂર થાય ..
(((આ નીચે લીલા કલરમાં પ્રદીપે તેના ઈમેલમાં પોતાના વિચારો આપણી સમાજના લોકો અને આપણા બધા માટે કેવા છે તે રજુ કર્યા છે. તે આપણા માટે કેવું વિચારે છે, તે રજુ કર્યું છે..
તે માણસ આપણ ને બધાને કેટલા બધા મુર્ખ અને બેવકૂફ સમજે છે, તે જુવો:
((( આપણી કણબી જ્ઞાતિ ભોળી , એક જેપાય જાય ત્યાં હંધાય જાય,
દાખલા ગણાય હે, જેમકે કોઈ પણ પાટીદાર વાડીમાં જો એક રસોઈયા ને જાલ્યો તો હંધાય ઇજ રસોઈયાને તેડાવસે,
એક કને દાગીના બનાયા તો વળી બધા લોકો એની કનેજ જશે. ઘેટાની જેમ એકની વાંહે હંધાય જાય. )))
આભાર,
સૌનો જ હિતેછું,
હસમુખ પટેલ, લંડન
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
નીચેનો ઈમેલ પ્રદીપનો છે ...જરા ધ્યાન થી વાંચો..તે મૂરખના નીચ વિચારો..સ્વાર્થી વિચારો...
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
પ્રદીપ નો ઈમેલ:-
પ્રિય હિંદુઓ,
નીચે પીળા અક્ષરમાં જરા ધ્યાનથી વાંચજો, અને આવા નકલી પાટીદારથી સાવધાન રહેજો.
રિઅલ પાટીદાર પછી NISKALANKINARAYAN@GMAIL છે.
આ લોકો શરૂઆતથીજ ભેલ શેળમાં માનનારા છે, છેતરનારા છે, એટલેજ તો મુસ્લિમ ધર્મને હિંદુ ધર્મમાં ખપાવવા હાલી નીકળ્યા હે, જ્યાં ત્યાંથી હિંદુ હોવાના ખોટા CERTIFICATE લઈને ફરતા ફરેરા, અને આવા CERTIFICATE જેમ જુના થાય એમ
એમને કામ આવે એવા ઈરાદાથી આવા કાળા કામ કરતા જાયરા,
અને પોતાનાજ ભાઈઓની આંખમાં ધૂળ નાખતા જાયરા,
પણ રખે ના ભૂલો આવા પાખંડી કામના ધજાગરા પાધરા થતા જાયરા,
આતો કઈ ની સમયના વાતા છે વાયરા
મારા ભાઈઓ પાખંડી કામના ધજાગરા પાધરા થતા જાયરા,
પછી ભલેને હોય ગોધરા કે વડોદરા પાધરા થતા જાયરા,
પાધરા થતા જાયરા
આ કઈ દૂધ નથી કે એમાં મેળવાણ નાખી દીધું ને દહીં બની ગયું., જુવો આ લોકોને જરાય શરમ નથી કે એને પોતાનું ગોત્ર ગણી, ગુણ ગાન ગાતા ફરેરા, ફરે તો અમોને કઈ વાંધો નથી પણ પોતાની ઓળખ છતી કરીને, નહિ કે હિંદુ કેવ્ડાવીને.
હા મુસ્લીમોના રાજમાં, એમની ધાક ધમકીથી હિંદુઓ મુસલમાન બન્યા, એટલેજ તો અમે ચેતવિએરા કે આવા પાખંડી ધર્મથી હમેશા કોશો ગજ દૂરજ રહીએ તો સર્વેજનો માટે સારું.
આપણી કણબી જ્ઞાતિ ભોળી , એક જેપાય જાય ત્યાં હંધાય જાય,
દાખલા ગણાય હે, જેમકે કોઈ પણ પાટીદાર વાડીમાં જો એક રસોઈયા ને જાલ્યો તો હંધાય ઇજ રસોઈયાને તેડાવસે,
એક કને દાગીના બનાયા તો વળી બધા લોકો એની કનેજ જશે.
ઘેટાની જેમ એકની વાંહે હંધાય જાય.
પણ મિત્રો હવે સિંહની જેમ રાહ બદલવાની હે , પોતાનો માર્ગ પોતે બનાવવો હે
પાખંડી ધર્મથી છુટકારો મેળવવો હે,
જે આવે એને આવકારો ઈએ એની હામે જરાય નમ્યા વગર, (કેમકે જઈએ નમીએરા તો આ નાલાયક લોકો ગોડો કરીને માથે બેહી જાયરા)
જેને આવવું હોય ઈ આવશે નક પોતે મોમના બનીને જીવશે.
એકવાર મોમના બનશે તો ફરી પછી કોઈ કેદિય એને સ્વીકારશે નહિ.
હજી નીચે પીળા અક્ષરમાં ખોટા પાટીદાર કેવા ખોટા ઈ-મેઈલ લખેરા ઈ જરા જો જો અને સાવધ રહેજો.
પ્રદીપ ડી નાથાણી
===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================
Subscribe to:
Posts (Atom)