SATPANTHI'S BLOG

સત્ય નિ હુંકાર

(1). જન્મ -જાત અધિકારો અને હક વિશે પણ જો લખશો

Dear Hemang,

તમારો  ભારતના  દરેક  નાગરિક  ની  મૂળભૂત  ફરજો  વિશેનો   પ્રયત્ન  ખરેખર  પ્રસ્ન્સ્નીયા  છે . ખુબ  ખુબ  આભાર  તેના  માટે .
તમો  એ  થોડા  દિવસ  પહેલા  પણ  ધર્મ  અને  માનવ -ધર્મ 
 વિશે  તમારા  વિચારો  જણાવેલ , તેમાં  હું  થોડી  વાતો  માં  સહમત  છું  અને  થોડા  વિચારો  માં  નહિ . 
 મને  ઈચ્છા  છે  કે  અપને  ક્યારેક  મળીશું , ચિંતન -મનન  કરવા  માટે . મને   ગમશે  તમારી  સાથે  ચર્ચા  કરવા  નું .

હવે  તમો  જો  ભારતના  બંધારણ  માંથી  ભારતના  દરેક  નાગરિકના  મૂળભૂત  અને  જન્મ -જાત  અધિકારો અને હક  વિશે  પણ  જો  લખશો  તો  માણસો  માં  તેના 
 વિશે  સમજણ -જાગ્રત  આવશે. 
અને  ગુલામી  વાળી  માનસિકતા  માંથી  બહાર  નીકળશે.  તેના  માટે  થોડો  પ્રયત્ન  કરજો  આપડી  સમાજ  માટે.  ગણું  સારું  થશે.

Thank you Hemang Bhai ,

-HASMUKH DHOLU
LONDON



=========================================================================
=========================================================================




On 28 Sep 2010, at 14:39, Hemang Patel wrote:


- ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજો---


ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજો નીચે પ્રમાણે છે :
 
क. સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો ,રાષ્ટ્ર્ધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની;
 
ख. આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હ્ર્દયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની ;
 
ग. ભારતનાં સાર્વભૌમત્વ ,એક્તા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની ;
 
घ. દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની ;
 
ङ. ધાર્મિક ,ભાષાકીય ,પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વુદ્ધી કરવાની ,સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની ;
 
च. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વરસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની;
 
छ. જંગલો ,તળાવો ,નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનુ જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ;
 
ज. વૈજ્ઞાનિક માનસ ,માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની ;
 
झ. જાહેર મિલકતનુ રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ;
 
ञ. રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતુ રહે એ માતે ,વૈયક્તિક અને સામૂહિક પ્રવૃતિનાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની.
 



*ભારતનું સંવિધાન: કલમ 51- क અનુસાર.


-- 
Hemang Patel
Ahmedabad


=============================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
=============================================================================

(2). Reality of Real Patidar and team

Reality of 
Real Patidar, 
Sanatan Patidar, 
Laxmi Narayan hitchintak, 
Ek vyakti, 
Taja khabar, 
Ramji Nakrani,
Himat Khetani, 
Ramesh Vagadia, 
Premji Kesrani, 
Pradeep Nathani, 
Jyanti lakdu etc.

What ever you people are doing at the moment, not doing Great thing. 

Don't be silly, come on you are not a kid. And don't think people and Samaaj are kids and don't make them stupid.

Just keep in your mind.

Wrong thing don't go long.


Dear All brothers and sisters,


This is the awakens we all needs in every one !!!  And you did it On right time !!


Brothers, Tons of heartily thanks from our local Samaaj's all members.


Yes you are right, Since day one we observed same as you that this person and his all team's behavior and all activities are like terrorist. 

They are terrorise to our Samaj. directly and indirectly and this is completely illegal !!


From day one we are watching them, they have no fear of our Samaj, law and legal system of our country.


Evan They are not respecting to our Samaaj, legal system legislation, human Right and democracy.

We are shocked for that but we are sure for that, unfortunately they have full support from our ABKKP Samaj's Pramukh Mr Ramji Nakrani.  
They are abusing and misusing their Power... 
otherwise they can't do the much illegal activities in this democrat multi-cultural, multi-language country.

We are pretty  sure we choose wrong people for Pramukh for control our Samaj, I mean, mostly of them, they are without licence's driver. 
And for that reason these terrorist like minded people, will defiantly destroy our community. Because their all activities and behaviour are violence and harmful 
to others.

And we personally think these are completely our of law.

You can't hurt any one to physically and mentally. But here they are torturing, threatening and misbehave via emails, on phone, personally etc. 


This is the right time to take legal action against enemy of our samaj before they will get success and full filled their wrong intention to destroy our samaaj. 

And kicked out of them from our Samaaj for permanently. 


They got half success with use bad politically game play with our innocent and trustworthy brothers and sisters of Samaaj.

Because we all can see clearly their wrong intention.


So please We are heartily requesting to all our brothers and sisters, please wake up on time.. Pls wake up before we broken down in small-small pieces!!!


This is our's own responsibility to save our Samaaj in one piece. And live life with the happiness and keep smile all the time in any situation on our face and others ... 

 Otherwise we will loose   our wealth, health, unity, goal and respect to each others!!


We will loose our tradition, our children , our sanskar!!

Otherwise this kind of people will get their success. And our children in future will might be hate us.


My brothers and sisters, don't keep just care of you but we all have to keep out our mentality from " My Ghar chokhu ne maru Aangnu chokhu ".. Please. Pls..pls .


We have to do some more than that for our Samaaj with one unity.


Halla boll for our Samaaj ..!! 


HASMUKH DHOLU
LONDON


===================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===================================================================================

(3). Vaidik Great Hinduisam = Vaidik Great Satpanth

હેમાંગ,

એટલીવાર માં ગુજરાતી આવડી ગયું તને. આપનો આખો સમાજ ગુજરાતી છે તો પણ તારા જેવા વધુ ભણેલા છે તેવું બતાવવા ઈમેલ અંગ્રેજી માં લખે..સા માટે !! કોયડો ઉકેલો ! 


હવે મૂળ વાત ઉપર આવીએ કે એક વાતની તો તને ખબર છે કે જો મારા ઇમેલમાં બે શબ્દો અશભ્ય લખાય તો તેના માટે પણ POLICE STATION માં  FIR લખાવી કેસ બની સકતો હોય તો

તું કોઈની પણ ધાર્મિક લાગણી દુભાય તેવું જે ગેર-કાયદેસર લખે છે અને તારા સાથીદારો જે જાહેર માં બોલે છે, લખે છે અને જે ગેર-કાયદેસર પ્રવૃતિઓ કરે છે તેના માટે કેટલી FIR બની સકે તે તું અને તે લોકો ને બહુ સારી રીતે ખબર હશે.

અને જો નથી ખબર તો તમારા જેવો બીજા કોઈ મુર્ખાઓ નહિ આ દુનિયા માં..


તું કહે છે કે તું એવા કોઈ સાથીદારો સાથે નથી જોડાયેલ તો પછી થોડા સમય પહેલા કોઈએ  પ્રેમજી કેસરાણીને નામે લખેલ ઈમેલ માટે તું કેમ ભડકી ગયેલ. 

અમોને  બહુ જ સારી રીતે ખબર છે કે તું કોની સાથે અને કેવી રીતે સંકળાયેલ છે. માટે તારી હોશિયારી તારી પાસે રાખ. અમોને, પોલીસ અને કોર્ટ ને સુ કરવાનું છે તે અમો બરોબર જાણીએ છીએ. કાયદો તેનું કામ કરશે..


હવે મારા ઉપર ની FIR ની વાત કરું તો , હેમાંગ, હું કાયદાનો જ માણસ છું , માટે આ જ મારો રોજે-રોજ નો વિષય છે અને મને બહુ જ સારી રીતે ખબર છે કે હું સુ લખું છું અને સુ કરું છું..

તમારા  લોકોની જેમ વગર વિચાર્યું કામ અમે ક્યારેય નથી કરતા. જેથી કરીને પાછળથી પસ્તાવું પડે..

અને તને વિનંતી કરું છું કે મારા ઉપર FIR કરવામાં મોડું ના કરતો.. હું પોતે જ ઈચ્છું છું કે તું મારા ઉપર FIR દાખલ કરાવે. 

પણ તું એટલો બધો તો મુર્ખ નહિ જ હોય કે તને એ ખબર ના હોય કે કોઈ પણ ધર્મ માટે કે એ ધર્મના અને આજ કલિયુગના સમગ્ર જગતના સદ્ગુરુ ને 
માટે જે તું લખે છે તેના માટે તારી અને સત્પંથના વિરોધીઓની કાયદો સુ હાલત કરશે.?.

 અને   તું મારો ઈમેલ ફરી વાંચજે મેં તને ધમકી નથી આપી પણ ચેતવણી આપી છે. અને તે પણ ગેર-કાયદેસર પ્રવૃતિઓ માટે. 

તો અહી તું સુ આશા રાખે છે કે તું કોઈના માટે કંઈ પણ નબળું લખે કે બોલે અને લોકો તારા વખાણ કરે.. એવા ખોટા વખાણ કરવા વાળા મૂર્ખાઓની કમી નથી આપણી સમાજમાં. તું પણ પેલા પ્રદીપ નાથાણીની જેમ મુર્ખાઓનું ટોળું ભેગું કરી સકે છે. 
જે લોકો નો વિષય પણ નાં હોય અને કંઇજ ખબર ના પડતી હોય તો પણ વાહ વાહ કરે અને મુર્ખાઓ માં ખપે જાય. 

પ્રદીપ નાથાણી ઉપરથી એક વાત યાદ આવે છે કે,: 
' વર્ષો પહેલા ચોથા ધોરણમાં આવતી ગુજરાતીમાં ભણેલ, અહી મને વસરામ ભુવા અને દલા તરવાડી ની વાર્તા યાદ આવે છે કે  વસરામને દલા તરવાડીની વાડીમાંથી ચોરીથી રીંગણ જોઈતા હતા ત્યારે પોતે જાતે જ પૂછે કે, ''દલા તારી વાડીમાંથી રીંગણ તોડું બે-ચાર'' અને પછી જાતે જ દલા તરવાડીના બદલે જવાબ આપે કે, " તોડ ને ૧૦-૧૨ ".
તેવો નાટક કરી ને રોજ તે રીંગણ ચોરતો. પણ એક દિવસ તો ચોરી પકડાઈ જાય જ. દલા ને  ખબર પડી ગઈ અને તેને વસરામને ચોરી કરતો પકડી લીધો. વાર્તા તો લાંબી છે અને તેનો અર્થ પણ ખુબજ સારો છે. એ બીજી વખત ક્યારેક. અત્યારે વિષયની જ વાત કરીએ. 

પ્રદીપ અને તેના સત્પન્થનો વિરોધ કરતા બધા જ આવા નાટક જ કરે છે. જાતે જ ૧૦-૧૨ ખોટા નામોના ઈમેલ, ગ્રુપ, બ્લોગ બનાવીને  અને જાતે જ ઈન્ટરનેટ ઉપર બીજાની વેબ ઉપર બદલાશે, 
જાતે જ લખશે અને પછી જાતે જ પોતાના લખાણના વખાણ કરતો ઈમેલ પોતે જ લખે અને વાહ વાહ કરે..
આવું  કરી ને તે બધા મુર્ખાઓ સમાજને મુર્ખ બનાવી એવું દેખાડવા માંગે છે કે અમે ગણા છીએ. પણ મુર્ખાઓ ને ખબર નથી કે સમાજ મુર્ખ નથી. બધું જ સમજે છે. તમે લોકો એક એક ને જઈને માળો તો ખરા. 
તે લોકો માર દીધા સિવાય પાછા નહિ મોકલે. 

બીજું, તું જે તમારા મિત્ર ને તારા વિચારો જણાવે છે તે કેટલા સમય થી તારો મિત્ર છે ? અને તેનું સરનામું સુ છે.? 

અને તું કહે છે કે તે તારા વિચારો ફક્ત તારા મિત્ર ને જણાવ્યા છે, પણ ના, અહી તે ખાલી તેને નથી જણાવ્યા, પણ તે ઈમેલ રીઅલ પાટીદાર ગ્રુપ માં મોકલેલ છે. તારે ફક્ત તેને મોકલાવો જોઈએ, જો તારી એવી જ ભાવના હોત તો.

પણ  અહી તારો ઈરાદો ચોખો દેખાઈ આવે છે કે તે બધા ને ગેર-સમજણ ફેલાવવા અને જાહેર માં ઉસ્કેરવાનું કામ કર્યું છે. અને એ પણ ધાર્મિક લાગણી દુભાય તેવી રીતે. કોઈની પણ શ્રદ્ધા.

મેં તને એટલા માટે જ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે તું ભારતના બંધારણ પ્રમાણેના  માણસોના જન્મજાત  '' ફરજો "  વીસે લખ્યું છે, તો ભારતના બંધારણ પ્રમાણે માણસોના જન્મજાત " હક અને અધિકાર " પણ લખો. જેથી માણસોની અંદર થી ગુલામી વાળી લાગણી નીકળી જાય અને પોતાના દેસ માં પોતાના હક અને અધિકારોને સમજે જેથી કરી ને અત્યારે સમાજમાં જે પરિસ્થિતિ થઇ છે તે ક્યારેય ના થાય. અને લોકો પોતાના અધિકારોને આઝાદી સાથે માની સકે અને પોતાની પસંદગી જાતે કરે.
પછી     તે ધર્મ હોય કે અભ્યાસ હોય. તેમને કયો ધર્મ પાળવો અને કયો નહિ તે માટે તારા જેવા કે પ્રદીપ નાથાણી જેવા અને મારા આગળના ઇમેલમાં નામો વાળાને કહેવાની જરૂર નથી.  

તું લખે છે કે, "( અને મારા ભાઇ, આમ કોઇ કાયદાકીય પગલાની ધમકી કોઇ અભણ માણસને આપજો કેમ કે હું એટલું તો સારી રીતે જાણું છું કે આપણા દેશના કાયદા અનુસાર દરેક ભારતીય નાગરીકને અભિવ્યક્તિનો અધિકાર છે અને તે અધિકાર આપ મારી પાસેથી કોઇ પણ રીતે છીનવી ન શકો.) "
તો તને આટલી બધી ભાન છે કે દરેક ભારતીયને અભિવ્યક્તિનો અધિકાર છે અને તે અધિકાર છીનવી ના સકાય. 
અને જો છીનાવીયે તો ગુનો બને. હા ગંભીર ગુનો બને..જેલની સજાને પાત્ર છે. 

તો તને એ પણ ભાન રાખવું જોઈએ ધર્મ એ ભારતના બંધારણના મૂળભૂત - જન્મજાત અધિકારો છે. 

તેના માટે તમે લોકો જે સત્પંથ વિરોધી પ્રવૃતિઓ કરો છો તે કેટલા પ્રમાણમાં યોગ્ય અને કાયદેસર છે !!! ????
સમય મળે તો તારા વકીલને પૂછજે અને ખાસ રામજી નાકરાણીને અને તેને સાથ આપનાર સાથીદારોને જણાવજે..
જેથી પૂરી તૈયારી કરી શકો. અને પરિણામ સુ આવાનું છે તેનાથી વાકેફ થઇ જાવ. 

જેથી પાછળથી નખત્રણામાં પોલીસ આવી ત્યારે જેમ રમેશ વાગડિયા ને અને રામજી નાકરાણીને બ્લડ પ્રેસર વધી ગયું હતું તેમ ના થઇ જાય.
 
હવે રહી વાત માં-બાપ તરફ થી મળેલ સંસ્કારોની તો મને મારા માં-બાપના વખાણ નથી કરવા કારણ કે તેમને હું દરેક જન્મ માં મારા માં-બાપ થાય તેવું ઈચ્છું છું. 
હું કે કોઈ પણ ધાર્મિક માણસ હોય તે બીજા ધર્મ ને માટે ક્યારેય નિંદા ના કરે અને નબળો ના કહે. 

અને હું આખી જીંદગી માં તને ક્યારેય નહિ કહું કે તું સત્પનથી બની જા. અને અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય કોઈ સત્પનથી એ ક્યારેય કોઈ નું પણ 
ધર્મ પરિવર્તન નથી કરાવ્યું. પછી એ સત્પંથના સદ્ગુરુ શ્રી ઈમામ્શાહ મહારાજ હોય કે કોઈ સાદો સત્પનથી હોય... 

જેને શ્રદ્ધા હોય તે ધર્મ તે પાળે. એમાં કાઈ કહેવાનું ના હોય કે કોને કયો ધર્મ પાળવો. તે તેમનો પોતાનો અધિકાર છે. 

અને અહી તમે લોકો કહો છો અને કરો છો માટે તમે લોકો દેખીતી રીતે જ ધાર્મિક નથી. અને તમે તમારી જાતને સનાતની કહેવડાવો છો, ત્યારે તમે લોકો સનાતન ધર્મનું અપમાન કરો છો, ગાળ દો છો..

કોઈ  પણ માણસ તેના કર્મો થી ઓળખાય. નહિ કે તેની સેખ્ચાલી જેવી વાતો થી. માટે સલાહ આપું છું કે પહેલા માણસ બનો પછી પોતાની જાતને સનાતની કહેવડાવજો.

જો આટલા થી સમજણ પડી ગયી હશે તો મળીશું ફરી વાર ક્યારેક, પણ કોઈ પણ પૂર્વગ્રહ થી પીડાય વગર. મન ભેદ વગર. 

HASMUKH DHOLU
LONDON
૨૫/૧૧/૨૦૧૦ 




---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
_______________________________________________________________________________________________________________________________________________________________________________


-------------------------------------------

2010/11/25 Hemang Patel


શ્રી Hasmukhbhai,

માફ કરજો ભાઇ કેમ કે મે આપને કોઇ મેઇલ કર્યો જ નથી છતાં આપ તેનો જવાબ આપો છો તે પણ ધમકી અને અસભ્ય ભાષા સાથે તે એક કાયદાકીય રીતે ગુનો બને છે જેની સામે આજે જ હું પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી શકુ છું તેની પણ નોંધ લેશો અને હું કોઇ ટીમ કે સાથીદારો સાથે કોઇ જ રીતે સંકળાયેલો નથી તેની ખાસ નોંધ લેશો.

એક કણબી તરીકે મને મારા કોઇ અન્ય ભાઇ પાસેથી આવા જવાબની આશા નહોતી.

મે માત્ર મારા એક મિત્રને મારા વિચારો જણાવ્યા છે અને તે પણ સંપુર્ણ ચિંતન-મનન અને અભ્યાસથી અને "સારી ભાષા"માં આપ્યા છે. જો તે આપને ન ગમે તો તેમા હું કંઇ ન કરી શકું.

અને મારા ભાઇ, આમ કોઇ કાયદાકીય પગલાની ધમકી કોઇ અભણ માણસને આપજો કેમ કે હું એટલું તો સારી રીતે જાણું છું કે આપણા દેશના કાયદા અનુસાર દરેક ભારતીય નાગરીકને અભિવ્યક્તિનો અધિકાર છે અને તે અધિકાર આપ મારી પાસેથી કોઇ પણ રીતે છીનવી ન શકો.

આપ જ્યારે કોઇ ચર્ચા કરી રહ્યા હોવ ત્યારે આવી ધમકીઓ અસ્થાને છે છતાં આપ જો કંઇ કાયદાકીય રીતે કરવા ચાહો તો આપની મરજી. મે મારા મૈલમાં એવું કંઇ જ નથી લખ્યું કે જેની માટે મારી પાસે યોગ્ય કારણો ન હોય.

સામે ગમે તેવો માણસ હોય અને તે ગમે તેવી ગંદી/અસભ્ય ભાષા વાપરે કે વર્તન કરે તો પણ મને સારી ભાષામાં વાત અને વર્તન કરતા મારા મા-બાપે શીખવ્યું છે, જે કદાચ તમારા મા-બાપ ભુલી ગયા લાગે છે. અગર જો ભવિષ્યમાં બની શકે તો જ તમારી ભાષાને જાળવજો.


--
Hemang Patel
Ahmedabad

==============================================

2010/11/25 Hasmukh Dholu

Hemang,

Don't think be clever..
( તું એવું નાં વિચાર કે તું હોશિયાર છે )
I thought you were clever but you are not..you really stupid. ( VINAS KALE VIPRIT BUDHI )
( હું વિચારતો હતો કે તું એક હોશિયાર અને ચિંતન-મનન કરનારો માણસ છે, પણ ના તું નથી, તું તો મુર્ખ છે)
 
Hemang, I am challenging you for your below statements about Satpanth and Satpanth's Sadguru Shri Imamshah Maharaj..
( હેમાંગ, હું તારા ઈમેલમાં તે નીચેના લખેલા સત્પંથ અને સત્પંથના સદ્ગુરુ શ્રી ઈમામશાહ મહારાજ વિશે આપેલ સ્ટેટમેંટને પડકારું છું. )   

Don't said to us for wait and watch..
( તું અમોને ના કહીસ કે રાહ જુઓ આગળ સુ થાય છે )

But I am challenging you that you people just wait and watch..
( પણ હું તને અને તારી ટીમના બધા જ માણસો ને ખુલી ચેતવણી આપું છું કે તમે લોકો આગળ જુવો તમારું સુ થાય છે )

Keep your side safe..now..keep safe your ass hall.
( તારી બાજુ ને તું સંભાળ..હવે..અને તારી પાછળના કાણા ને સંભાળ, ક્યાંક તે પોળું ના થઇ જાય)  

Do arrange and hire your Lawyer.. but hire a good and expensive lawyer, otherwise faati jase badhani. this is our challenge to you all.
( તું તારા કયા વકીલને રાખવાનો છે તે નક્કી કરી લે..પણ જોજે સારો અને મોગો વકીલ રાખજે, નહીતો તમારા બધાની ફાટી જશે કોર્ટ માં અને જેલ માં..પેન્ટ ભીની થઇ જશે , આ અમારી ચેતવણી છે તમો બધા ને ) 

We will drag you, all of you in court who are doing illegal activities against The GREAT SATPANTH..just wait and watch..son. ( VINAS KALE VIPRIT BUDHI)
( તમારા બધાની આ મહાન ધર્મ સત્પંથ વિરોધની ગેર કાયદેસર  પ્રવૃત્તિઓ  માટે અમો તમોને કોર્ટ માં ખેચી જસુ. ફક્ત રાહ જુવો આગળ સુ થાય છે..દીકરા..વિનાશ કાલે વિપરીત બુધિ  )

now god bless you and your team :
( હવે ભગવાન તને અને તારા સાથીદારો ને બચાવે )
Jyanti lakdu, - જયંતી લાકડું)
Premji Kesrani, - પ્રેમજી કેસરાણી ),
Himat Khetani, - હિમત ખેતાણી,
Ramesh Vagadia, - રમેશ વાગડિયા )
Ramji Nakrani, - રામજી નાકરાણી )
Pradeep Nathani, - પ્રદીપ નાથાણી )
Umesh Nathani, - ઉમેશ નાથાણી )
Mohan Patel, - મોહન પટેલ )
Hari Rudani, - હરી રૂડાની )
Nandu, નંદુ )
Shantilal  - શાંતિ લાલ ) 
Dinesh Sethia,
etc. વગેરે 
 I have big list for this who are doing illegal activities against Great Satpanth. 
( મારી પાસે બહુ મોટું લીસ્ટ છે તે બધાના જેઓ મહાન સત્પંથ ધર્મના વિરુધમાં ગેર કાયદેસર પ્રવૃતિઓ કરે છે. )
what ever Nitesh is doing, doing great thing. He is real Satpanthi, Real Patidar, Real Hindu, Real Human, Real Hindustani.
( નીતેશ જે કામ કરે છે તે બહુજ પ્રસંસનીય કામ કરે છે. તે એક સાચો સત્પનથી છે, સાચો પાટીદાર છે, સાચો હિંદુ છે, સાચો માણસ છે, સાચો હિંદુસ્તાની છે )

He is just clarifying and defending for Satpanth because you people spreading bogus information to communities.   
( નીતેશ ફક્ત સત્પંથ માટે ખુલાસા અને બચાવ કરે છે કારણ કે તમે લોકો કેટલાય સમય થી સત્પંથના વિરોધની જેને સત્પંથ ને કઈ લેવા દેવા પણ નાં હોય તેવી બોગસ અને ખોટી માહિતી આપણી સમાજ માં ફેલાવો છો )

Nitesh bhai Chhabhaiya don't need to prove anything about Satpanth . ok. Satpanth already have a great religion. 
( આમ જોવા જઈએ તો નીતેશ ભાઈ છાભૈયાને આ બધું પુરવાર કરવાની જરૂર જ નથી કારણ કે સત્પંથ ધર્મ પોતાની જગ્યાએ એટલો બધો મહાન છે...આ તો તમે લોકો સત્પંથ વિશે ખોટી માહિતી ફેલાવો છો તેનાથી માણસોને 
ગેર -સમજણ ના થઇ જાય તેના માટે તે પ્રયત્ન કરે છે. અને અહી તે પોતાનો સાચો ધર્મ સુ છે તે બહુ જ સારી રીતે જાણે છે. તે સાચા સત્પનથી તરીકે ની પોતાની ફરજ બજાવે છે. માટે તને તારા વાંદરા-પણા ની ઓળખ અહી આપવાની જરૂર નથી. )  
This is for your knowledge only that Nitesh and any Satpanthi are not afraid from other leaders and other sanatanis who are doing wrong and illegal activities.
 ( આ ફક્ત તારી અને તારા સાથીદારોની ભાન માટે છે કે નીતેશ ને કે કોઈ પણ સત્પનથી ને સમાજના સત્પંથ માટે ખોટું કરતા લીડરો થી કે કોઈ જ તારા જેવા નીચ સનાતની થી કોઈ જ બીક નથી લગતી. નીતેશ વાઘ જેવો છે.
એ  એકલો જ તમોને બધાને હંફાવે છે. તો અમો બધા મેદાન માં ઉતાર્સું તો તમારો પરસેવો ગાંડે પોચશે, તે ધ્યાન રાખજે.  અમો બધા શાંતિ ઈચ્છતા હતા પણ હવે આ ભોગે તો નહિ. )

And Satpanth do not need your any kind of bogus statements. So I am warning to you for that.
( અને મહાન સત્પંથ ધર્મને  તારા જેવા નીચ માણસના બોગસ સ્ટેટમેંટ ની જરૂર નથી. તો અહી હું તેના માટે પણ ચેતવણી આપું છું  )

Grow up Hemang, you are not a kid. don't be silly.  don't make people stupid.  
( હવે તો મોટો થા હેમાંગ દીકરા, તું કોઈ નાનો બાળક નથી, તું હજુ ગામડા નો ગમાર ના બન. અને સમાજના માણસો ને મુર્ખ ના બનાવ )


Yes, as per your sentences I am 1000% sure that bad time definitely will come soon for you, above people and for them whoever doing wrong activities against Great Satpanth.
( હા, તારા લખેલા વાક્યો પ્રમાણે  અને  તમે લોકો જે સત્પંથ ના વિરુધ ની પ્રવૃત્તિઓ કરો છો તે પ્રમાણે, મને ૧૦૦૦% ખાતરી છે કે જરૂર થી બહુજ જલ્દી તમારા બધાનો ખરાબ સમય આવશે. ઉપર આપેલ નામો વાળા અને તે બધાનો જે મહાન સત્પંથ ધર્મના વિરોધની પ્રવૃતિઓ કરશે અને તેમાં સાથ આપશે તે બધા નો )  

And all our Samaaj will accept Great Satpanth religion again like 12 millions people who already follow it and they full-fill their faith and they are very very happy with the Great Satpanth.
( મને બહુજ આત્મવિશ્વાસ છે કે જયારે સત્પંથની સાચી સમજ આપણી સમાજના જે લોકો સત્પંથ ને  સમજ્યા નથી તેને  આવશે ત્યારે તે મહાન સત્પંથ ને સ્વીકારશે અને સત્પંથમાં જ પોતાનું સુખ પામશે, બીજા ૧૨ લાખ સત્પનથી ઓ ની જેમ. જે અત્યારે સત્પંથમાં  તન-મન થી શ્રદ્ધા ધરાવે છે..તેઓને તેમના જીવનના દરેક પ્રસંગોમાં આવતા પ્રશ્નોના ઉકેલ તેમાંથી મળી રહે છે અને શ્રધા-પૂર્વક સુખ, શાંતિ અને સમૃધી નો આનંદ લે છે.. 

- HASMUKH DHOLU
LONDON
24/11/2010



_____________________________________________________________________________________________________________________________________________________________________

 
(This Email from Hemang )

On 24 Nov 2010, at 16:04, Hemang Patel wrote:

Dear Nareshbhai,

In my inbox I set this mails with auto-delete filter so cnt got ur past mail.

Thx for forward this mail. Very nice points given by you.

I already said that I am not with this pirana-satpanth sect. Because I can't understand that why we need a muslim person to grow hinduism. We have already many saints, ahrams, sampraday and mandirs for that. I am 100% sure that this is all a planed game to convert hindus into muslims and imamshah got success in his dirty game.

I attach here a followed paragraph from my past mail for your knowledge -

" ૬૦૦ વર્ષ પહેલા કોઇ એક વિધર્મી વિદેશી આવીને ભલા-ભોળા લોકોને બે ચાર જાદુ બતાવીને ફોસલાવી દે છે ને હથેળીમાં ચાંદ બતાવે કે 
તમારો ભગવાન મારા કહેવાના રસ્તે આવશે ને તમને મોક્ષ આપશે અને ભોળા-મુર્ખ લોકો તેને પોતાનો ગુરુ માની લે ને પછી તે ગુરુ મહાશય પોતાની
 કાયમી દુકાન ચાલુ કરીને વટલાવવાના કામમાં લાગી જાય. આજ દી સુધી તે ભગવાન નથી આવ્યો અને આવશે પણ નહી. આજે એ જ ગુરુ ના નામે ભેળસેળવાળી પ્રજાતિ પેદા થઇ છે જે પોતે પોતાના મિશ્ર-અસ્તિત્વને બચાવવા બધુ દાવ પર લગાવવા તૈયાર બેઠી છે. શું આ એક જ મહાશયે 
સાચો રસ્તો શોધી કાઢ્યો છે? અરે તેણે બતાવેલા સાચા રસ્તે ચાલનારને તેણે જ મુર્ખ બનાવી વટલાવી નાંખ્યા તો શું આને નિતિમતા કહેશો? શું 
તે રસ્તા પર ન ચાલનારી બીજી આખી દુનીયા મુર્ખ છે? "

I don't know why this Nitesh Chhabhaiya wants to prove that he is right. If he is right than why he afraid from other leaders and other sanatanis. Let time go and just wait-n-watch. And I am sure that the time will came, when we will completely free from this pirana-satpanth or imamsah.

God bless you and also to my dear Niteshbhai and "his" Imamshah.

Hemang


==============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
==============================================================================================

(4). સમાજના બંધારણો ગેર-કાયદેસર છે

રવિભાઈ, 
લીલાધરભાઇ,

જુવો ભાઈ, મને પણ કોઈ શોખ નથી થતો અને મારા ધંધામાંથી સમય પણ બહુ મુશ્કેલીથી કાઢું છું.

પણ તેમ છતાં સમાજની અંદર થી ૧૦-૧૨ જણા આજે જયારે સત્પંથ ધર્મ વિરોધની પ્રવૃતિઓ કરે છે ત્યારે સમાજના એક જાગૃત સભ્ય તરીકે, 
એક માણસ તરીકે, એક સત્પનથી અને દેશના કાયદાના રક્ષણ કરનાર વકીલ તરીકે તેમાં આવતી મારી ફરજો કરવાની જ છે.

સત્પંથ  માટે આટલો બધો રાગ-દ્વેસ, ખર રાખીને,  છળ-કપટ કરીને અને ગેર-કાયદેસર રીતે થતી પ્રવૃતિઓ સાથે વિરોધ થાય છે ત્યારે તમારી તેનો વિરોધ કરવાની હોશિયારી ક્યાં ગઈ હતી.

જયારે  હું તો સત્પંથ સાથે છળ-કપટ અને વિરોધ કરનાર સામે કાયદેસર પગલા લઉં છું તેમાં તમને મારું માનસિક સંતુલન ગુમાઈ ગયેલ લાગે છે !!!
મને તો તમારા બધા માટે વિચાર આવે છે કે તો પછી તમોને સુ કહેવાય ?? દયા આવે છે તમારી માનસિકતાની ...

મને તો એમ લાગે છે કે તમને સત્પંથ માટે ની નબળી-સબળી અને સાચી-ખોટી માહિતી-વાતો સાંભળી ને સત્પંથ માટે એટલા બધા ખાર થઇ ગયા છે, કે તમે દેશના કાયદાને પણ ભૂલી ગયા છો. 

સમાજની પ્રગતિ જરૂરી છે પણ દેશના કાયદાની પણ પરવા રાખ્યા વગર ??
સમાજની પ્રગતિ બહુ જ જરૂરી છે પણ ગેર-કાયદેશર રીતે ??
સમાજના અને સંસ્થાના બંધારણ-ઠરાવો કરતા પણ પહેલા, દેશના કાયદા આવે. દેશના મૂળ-ભૂત બંધારણ અને કાયદાનું ઉલંગન કરીને 
કરવામાં આવતા સમાજના બંધારણો ગેર-કાયદેસર છે.., 
પાકિસ્તાનમાં તાલીબાન સમાજે પણ પોતાના બંધારણ બનાવેલ છે. પણ તે દેશના કાયદા પ્રમાણે તે બધા જ બંધારણ ગેર-કાયદેસર છે, કારણ કે તે દેશના કાયદાની વિરોધના છે. માટે એ લોકોને મરવું પડે છે, ગોળી ખાઈને, મિસાઈલ થી, કે 
તોપ-બોમ્બથી...

અને અહી પણ જો સમાજના બંધારણને કાયદેસરતા આપવી હોય તો પાર્લામેન્ટ માંથી કાયદો પાસ કરાવે પછી જ સમાજમાં ઉપયોગ કરે.

માટે  તમોને સત્પન્થના વિરોધ કરનારને બધાને વિનંતી કરું છું કે તમે લોકો દેશના માનવીય અધિકારોના  ( Human Right ) કાયદાને અને બીજા કાયદાઓ ને  ના તોડ્સો. આવું ના કરવાનું અનેક વખત 
સમજાવ્યું છે પણ તેમ છતાં સત્પંથ અને સત્પંથ વિરોધની ગેર-કાયદેસર પ્રવૃતિઓ સમાજના વહીવટ કર્તાઓ તરફ થી ચાલુ જ છે. માટે હવે કાયદાનો આશરો લેવો પડ્યો છે. 

તે પછી પ્રમુખ હોય, મંત્રી હોય કે વહીવટ કરતા હોય. આ દેશમાં કોઈ પણ માણસને ગેર-કાયદેસર કામ કરવાની છૂટ આપેલ નથી. 
પ્રમુખને જરૂર માન આપવું જોઈએ એ મને ખબર છે. પણ તે જો અયોગ્ય કામ કરે તો સાથ ના અપાય પણ વિરોધ થવો જોઈએ. 

અને કાયદેસર પગલા પણ લેવા જોઈએ. કારણ દેશનો કાયદો તોડે છે. કાયદો કોઈને પણ ના છોડે પછી તે CWG ના દેશનું નામ ઊંચું કરનાર કલમાડી હોય, 
કે સત્યમ કંપની ના કરોડ પતિ રાજુ, સંજય દત્ત હોય કે સલમાન ખાન, ગૃહ-મંત્રી અમિત શાહ હોય કે પોલીસ ઇન્સ્પેક્ટર વણજારા હોય, 

...જે ખોટું કરે તેમને સજા થાય જ...માટે કોઈએ વ્યક્તિગત લેવાની જરૂર નથી...કાયદો તોડે તેને લાગે વળગે છે..   

 સત્પંથ વિરોધના ગેર-કાયદેસર ઠરાવો, પ્રવૃતિઓ દેશના કાયદા પ્રમાણે યોગ્ય નથી. માટે તમારે વિચારવા નું છે કે દેશના કાયદાને સાથે રહેવું કે આ ગેર-કાયદેસર કામો કરનાર સાથે રહેવું

-HASMUKH DHOLU
LONDON


==============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
==============================================================================================

(5). This is red notice to you

Nandlal,

don't write, don't talk and don't do any illegal activities against Great Satpanth and  about 
our Great Satpanth Religion, 
our respected Sadguru Shri Imamshah Maharaj, 
our Divya Dharma-sthan Pirana, 
on our Great Satpanth's any topics. 

I warned you before  about same thing via different deferent medium ..but you still active for these..
stop all these
 strait-away..you have no right to tell us or force us..these hurting us ..

This is red notice to you and your related emails, groups, your team, your partners, your assistants, your helpers..

[ Vinas kaale viparit budhi..]


-HASMUKH DHOLU
01/12/2010


==============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
==============================================================================================

(6). સમાજના પ્રમુખ અને વહીવટ કર્તાઓ એ સમાજની પરિસ્થિતિ ને સમજવું જોઈએ

દિનેશભાઈ,

ખરેખર અહી સમાજના પ્રમુખ અને વહીવટ કર્તાઓ એ સમાજની પરિસ્થિતિ ને સમજવું જોઈએ.
 
પણ સમાજના પ્રમુખ અને વહીવટ કર્તાઓ જ આ કરાવતા હોય તો ધા નાખવા ક્યાં જવી???

દીકરો ખોટું કરતો હોય તો બાપને ધા નખાય કે જેથી પ્રશ્ન નું નિરાકરણ આવી જાય,

વહુ ખોટું કરતી હોય તો માવતર ભલામણ કરે થી ઘર બચી જાય.


પણ અહી માવતર જ જો ખોટું કરે અને બે દીકરા વચે ભેદ-ભાવ રાખે તો કોની પાસે જવું ??  તેને સુ કહેવું ??


માટે કાયદા નો આશરો લીધા સિવાય બીજો કોઈ રસ્તો નથી...કારણ કે સમજાવવા નો સમય વીતી ગયો છે..કોઈ નાના બાળકો નથી કે

 આટલું  પણ ના ખબર પડતી હોય..

પ્રમુખ ની એક- એક પ્રવૃત્તિ અને એક-એક શબ્દની અશર નાના માં નાના માણસ ઉપર પડે..તેની સમજણ તેને નથી રહી..

બહુ જ દુખની વાત છે..

કોઈથી બીવાની  જરૂર  નથી  આપણા હક -અને - અધિકારો  માટે. 
દેશના કાયદા પ્રમાણે આપણા જન્મજાત મૂળ-ભૂત અધિકારોને બદલવા માટે કોઈ દાબ-દબાણ ના કરી સકે.

માટે સ્વેત-પત્ર દબાણ થી ભરવું કે ભરાવવું નહિ. તે ગેર-કાયદેસર છે. તે આ કરનાર અને કરાવનાર બહુ સારી રીતે જાણે છે.
 ના જાણતા હોય તો પણ દેશના કાયદાને મગજમાં up-date રાખવા તે તેની જવાબદારી છે. 

તેના માટે સમાજ હોય કે કોઈ પણ સંસ્થા, 
પ્રમુખ હોય કે મંત્રી, કે કોઈ પણ વહીવટ કરતા, 
કોઈ પણ વ્યક્તિ હોય કે ૬૦ % -૭૦ % નું સમાજ નું બનેલું ટોળું હોય.  
યુવા સંગ હોય કે ધાર્મિક ઉત્કર્ષ સમિતિ હોય...
દેશનો પ્રધાન મંત્રી હોય કે રાષ્ટ્રપતિ.. 
તેમાં કોઈનું કાંઈ જ ના ચાલે.  

આભાર, દિનેશ ભાઈ તમારો, સ્વતંત્રા વાળા વિચારો રજુ કરવા માટે..


-HASMUKH DHOLU
28/11/2010




=============================
=============================




2010/11/28 Dinesh Patel 
ભાષા પર કંટ્રોલ રાખવો તે સારી વાત છે.

પણ આતો હૃદય ના ઊંડાણ માંથી પ્રગટ થતી ભાવનાઓ છે.

મનના વિચારો શબ્દો રૂપે બહાર આવે છે.

સમાજ ના ઉપરના લેવલે જે થાય છે તે છેક છેવાડાના સભ્ય સુધી પહોંચ્વાનુંજ છે.

અને લાગણીનો ઉભરો કે વ્યથા કે ઉચાટ શબ્દો રૂપે પ્રગટ થવાનુંજ્છે.

સમાજની ભાષા પરથીજ ,સમાજના આગેવાનોએ સમજી જવું જોઈએકે,સમાજની પરિસ્થિતિ શું છે...?

 
Dinesh Patel,
Mobile: +919825447633
Web: http://easymoneypatel.ucoz.com/
Blog:  http://easymoneypatel.blogspot.com/


==============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
==============================================================================================

(7). સમાજના દુશ્મનોની પોલ-ખોલ કાર્યક્રમ

સમાજના દુશ્મનોની પોલ-ખોલ કાર્યક્રમ:
 
બેટા શાંતિલાલ,
પોલ ખુલી ગયી તારી..તો કેવી સળગી ગયી..ધ્યાન રાખજે..
 
અને તને  બહુ જલ્દી છે ને ભાઈ..નામ જેવા ગુણ નથી તારામાં ..થોડી ધીરજ રાખો.. તારી કાયદેસરના પગલા ની ઈચ્છા પણ પૂરી કરીશ , 
 
જે ગેર-કાયદેસર કરે તેને બીક હોય..
 
અમે તો એક જ સુત્ર માં માનીએ..ખોટું કરવું નહિ, ને કોઈ ના પણ બાપ થી બીવું નહિ.. 
 
ચિંતા ના કરો, તે કાર્યક્રમ પણ ચાલુ છે, સાથે સાથે..
 
એક ભેગી બધી તમારી ઈચ્છાઓ પૂરી થશે ઘાટકોપરના રોડ રાજા.. 
 
અરે, શાંતિલાલ એક વાત પૂછવી હતી તને..આ લોકો તને  આ બધું લખવાના રૂપિયા આપે છે કે નહિ??
 
જો જો પાછા, રહી ના જાવ..તેમને બધાને સુરત થી અને મસ્કત થી અને બીજીપણ થોડી જગ્યા થી ખુબ રૂપિયા આવે છે..હા લાખો માં આવે છે.. તો  સમયસર લેતા રેજો..નહિ તો રહી જાસો..એ બધા જલસા ના કરી જાય..એ સામે થી કોઈ પૂછે તેમ નથી..
 
એ લોકો તમારા પણ રૂપિયા લે છે આગળ થી..તમોને જરૂર ના હોય તો મુંબઈમાં ગણા બધા ગરીબો છે, તે બિચારા પાસે રહેવા ઘર નથી અને ખાવા રોટલો નથી..તેવા ને આપસો તો કરેલા હજારો પાપ માંથી થોડા પુણ્ય માં પરિવર્તન થાય જેથી, તમારો આત્મા સુધ્ધ બને, જેથી મન તો પવિત્ર બને પણ શરીરમાં દોડતું લોહીનું ટીપે-ટીપું અમૃત બને,  અને તેથી  તમારી આજુ બાજુ વાળા ને પણ એક સારો પડોસી મળે..
 
ને વાલિયા માંથી વાલ્મીકી થવાય.
 
યાર શાંતિલાલ, એક દુખ હમેસા થાય છે કે તું યાર મારો ઈમેલ પૂરો નથી વાંચતા..ઉપરની એક બે લીટી વાંચીને જ તું શોટ થઇ જાવો છો..કે પુરતું વાંચવાની કેપેસીટી નથી..
 
જેમ અજ્ઞાની ને જ્ઞાન આપીએ તો ખાટા ઓડકાર આવે તેમ તને  પણ આવે છે..તેવું કહેજો પાછા.
 
...કે પછી ખાખરા ની ખીશ્કોલી સુ જાણે સાકરનો સ્વાદ !!??
 
મને જરા મારા ઈમેલ માં નીચે લખેલ વાતો નો પણ જવાબ આપવા કોશીસ કરજે ..તું આપી સકસે ..
 
ઔમ શાંતિ..શાંતિ..શાંતિ

-HASMUKH DHOLU
LONDON


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

(8). આ વ્યક્તિને KBC-1ના બહાને તમારીને મારી પર્સનલ માહિતી જોઈએ છે

સમાજના દુશ્મનોની પોલ-ખોલ કાર્યક્રમ:

સમાજના ભાવુક ભાઈઓ અને બહેનો,

આવા લોભામણી ઓફરોથી ભોલાવાસો નહિ.

નીચેનો ઈમેલ વાંચો..ધ્યાનથી વાંચો..એક વધુ નાટક...
આ બધી નાટક મંડળી ભેગી થઇ છે..નાટક મંડળીના ભવાયાઓ છે આ બધા..

 મોટા મોટા અને ખોટા ખોટા નાટકોની ભરમાળ તમારા ને મારા માથે ઠોકી બેસાડવાનો નવો અને અનેરો નાટક..
..માટે નવી આવક પેદા કરવા માટેના..છે આ નાટકો .

આ  બહાને  આ વ્યક્તિને KBC-1 ના બહાને તમારીને મારી પર્સનલ માહિતી જોઈએ છે..આ એ જ વ્યક્તિ છે જે સમાજ માટે દુશ્મન જેવો છે..કેન્દ્રિય સમાજ માંથી કોઈ પણ આદેસ ના થયો હોય તો પણ,
કેન્દ્રિય સમાજનો આદેશ છે તેવા પોતાના ઈમેલ થી અને બીજાના નામના ખોટા ઈમેલ બનાવીને સમાજમાં
ફરતા કરે છે ને બધાને મુર્ખ બનાવે છે.

આ એ જ વ્યક્તિ છે, જેને કોઈને પણ પૂછ્યા વગર..આપણા ઈમેલ તેના groups માં ગુસાડી ને, ધર્મોની મજાક અને નિંદા કરે છે ને આપણને તેના ઈમેલ બળ-જબરી પૂર્વક મોકલે રાખે અને આપણને પણ તેના પાપના ભાગીદાર બનાવે.

માટે આ માણસ ઉપર ભરોસોના કારસો અને તમારી માહિતીનાં આપસો..ગેર-ઉપયોગ થવાની પૂરી સંભાવના છે. આની પાછળ આની બહુજ મેલી રમત છે.

તેને તમારી નીચેની માહિતી જોઈએ છે. પછી એ તમારી માહિતી ઉપરથી આ સમાજ તોડવાના ભાગીદાર અને જો તમે તેના ખોટા અને ગેર-કાયદેસર મુદ્દાઓમાં  હોકારો પુરાવો એટલે તમે પણ ગુનેગાર કહેવો...

 ૧) આપનું પૂરું નામ, ફોન ન.
૨) હાલનું સરનામું, ધંધાની વિગત
૩) અભ્યાસ
૪) આપણી સમાજ ના પ્રમુખનું અને મંત્રીનું પૂરું નામ, ઈ-મેઈલ, અને ફોન ન.
૫) મુળવતન,
૬) ઈ-મેઈલ


આ તો લાકડાના ભભા ધવરાવવા ની વાતો છે..

તું તારી સ્થાનિક સમાજમાં હરીફાઈ કર..આખી સમાજ ની હરીફાઈ કરવાની કોઈ જરૂર નથી..
અમોને કોઈ જ રસ નથી.
તું એમ લખે છે કે સત્પનથી ને ભાગ નથી લેવાનો..
પણ તારા જેવાના નાટકો અમે જાણીએ ને!!
અને તને સમાજ વચે ખુલી પાડીએ,
એટલે તું પહેલાથી જ ચેતેલો રહે છે સત્પન્થીઓ થી....

-HASMUKH DHOLU
LONDON


==============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>
==============================================================================================

(9). જો દેશ બિનસાંપ્રદાયિક હોય, તો તેની અંદર આવેલ કોઈપણ સમાજ બિનસાંપ્રદાયિક જ હોય.

પ્રકાશ,
Lakdu

તું તારા વિચારો તારી પાસે રાખ..

અહી તારી બુધ્ધીની નબળી, સંકુચિત અને પૂર્વગ્રહ થી પીડાતી  માનસિકતા છતી થાય છે. તારા અંદર કેટલો કચરો ભરેલો છે તે દેખાઈ આવે છે.
તેની સાથે સ્વાર્થમાં ને વેર-ભાવ માં તારી બુધ્ધી ભ્રષ્ટ થઇ ગઈ છે.

તારી અંદર પણ પેલા તાલીબાનો કે આંતકવાદીઓ જેવા વિચારો દેખાય છે. તારે કોઈને કઈ જ સમજણ દેવાની જરૂર નથી.  કે કોને કયો ધર્મ પાળવો ને કોને કયો નહિ.
લોકોને  પોતાનું જીવન કેવી રીતે જીવવું તે બહુ સારી રીતે ખબર છે. માટે તારી ગેઢેરાઈ અને દોઢ ડહાપણ તારી પાસે રાખ.

અને  કોઈને દલાલ કેવાની જરૂર નથી. તે ધાર્મિક માણસો છે જે કોઈ એક ધર્મમાં અતુટ શ્રદ્ધા ધરાવે છે. તમારી જેમ નહિ કે રોજ ધર્મો બદલ્યા કરવાના..
તમે લોકો આખા જીવન પર્યત વિમાસણ માં જ રહેસો. આ ધર્મ સાચો કે પેલો ધર્મ સાચો તેની..

તારી સમજણ માટે કહું કે દરેક સત્પનથી તેના વિચારો માં, તેના કર્મ-યોગમાં, બહુ જ સ્પષ્ટ છે.. માટે તું મહેનત કરવાનું રહેવા દે અને તારું કામ કર.

તું કહે છે કે , " આપણી સમાજ બિનસાંપ્રદાયિક સમાજ નથી અને કોઈપણ સમાજ બિનસાંપ્રદાયિક હોઈ સકે પણ નહિ અને સમાજ એને જ કહેવાય જે એકજ ધર્મ પાળતા હોય 
એકજ રીતીરિવાજમાં માનતા હોય અને એકજ આચાર વિચારને વરેલો હોય જો આ ત્રણ માંથી એક પણ મુદો નેગેટીવ હોય તો તેને સમાજ ન કહેવાય તેને ફક્ત અને 
ફક્ત લોકોનું ટોળુ કહેવાય એ વાત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. "

તો અહી મને તારી નરી મૂર્ખતા દેખાય છે. અથવા તો તું સમાજને મુર્ખ બનાવી રહ્યો છે. 

તું દેશના કાયદાને , બંધારણને અને માનવીય જન્મ-જાત અધિકારોને વાચી લેજે. અને સમજી લેજે. 
પછી અહી તારી મુર્ખ વાતો ને ડાહ્યા માણસની સકારાત્મક રીતે રજુ કરજે. અને એ વાંચ્યા પછી, ને સમજ્યા પછી તને એમ લાગે કે તું કાયદાની ઉપરવટ જઈ ને લખે છે 
કે બોલે છે તો હોય જો તારામાં સચ્ચાઈ અને મર્દાનગી તો માફી માગી
 લેજે. મને વિશ્વાસ છે કે તે તું કરી સકીસ. કારણ કે આપણા થી થઇ ગયેલ ભૂલ ને માટે માફી માગવા વીરતા અને હિમત જોઈએ. જીવનમાં ભૂલો બધાથી થાય પણ તે સુધારી લે તે સમજુ.  

જો દેશ બિનસાંપ્રદાયિક  હોય તો તેની અંદર આવેલ કોઈપણ સમાજ, સંસ્થા, કંપની, NGO , લાભ  થી લાભ વગર પ્રવૃત્તિ કરતી વ્યક્તિ, દેશના કાયદાની પર જઈને કોઈજ કામ ના કરી સકે. તેને દેશના કાયદાનું પાલન કરવું જ પડે.
નહિ તો તે ગેર-કાયદેસર કહેવાય. માટે તારી સમજણ ને up -date કરી લેજે. 

અને આ નામ બદલી કરીને કેમ પ્રવૃતિઓ કરવી પડે છે. મને તારા સમાજ માટેની વફાદારી માટે સંકા છે. કે તું સમાજ માટે સારું કરે છે કે ખોટું..મને લાગે છે કે તું તારા કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે આ બધું કરે છે. 
પણ જે કરે છે તે બહુ જ ખોટું કરે છે. ગેર-કાયદેસર કરે છે.

તું  કહે છે કે સત્પંથના દલાલો ને ખુલા પડી ને તેની જગ્યા ક્યાં છે તે બતાવા નું છે.. તો તું જો સત્પન્થીને કે સત્પંથ નો બચાવ કરનાર ને દલાલ કહેતો હોય તો તને શોધવાની જરૂર નથી. તે હું છું.
હું તને ચેલેન્જ કરું છું કે , તું મોડું કાર્ય વગર લે મારી સામે પગલા. અને ખાલી બોલતો નહિ, કંઈક કરજે. હું તારા વળતા પ્રહારની રાહ જોવું છું.

 હોય તારા માં હિમત તો કરી બતાવ. પ્રદીપ ની જેમ બાયલાપણું ના બતાવીસ. તેની તો આદત છે કે બીજા ના ખભે બંદુક રાખીને ફોડવાની.. 
પ્રદીપે એક વખત કહ્યું હતું  કે, " હું અને પ્રેમજી કેસરાણી ધર્મ માટે માથું પણ આપી દેશું, 

અને લેતા પણ વાર નહિ કરીએ. " માટે સમાજની અંદર કોઈનું પણ માથું જશે તો 

પહેલું નામ પ્રદીપ નું અને પ્રેમજી કેસરાણી નું આવશે.

કે પછી તું અને પ્રદીપ ??

તને સત્પનથી ઓ માટે બહુ જ તકલીફ હોય અને સમાજની પ્રવૃત્તિ માટે અસંતોષ હોય તો બનાવ તારી તને ગમતી સમાજ.. સુ કામ દુખી થાય છે ? 

રાખ તને ગમતું નામ..
બનાવ તને ગમતા ઠરાવો અને બંધારણો..
બનાવ તને ગમતા સભ્યો તેની અંદર..
બિન સામ્પ્રાદાઇક સમાજ..

મને તો લાગે છે કે તારા આવા વિચારોના લીધે તારા ઘરમાં પણ સંપ કેવો હશે ?? 
કારણ કે વિચારો ની જડતા જ્યાં હોય ત્યાં એકતા ના હોય.. એકતા ના હોય ત્યાં શાંતિ ના હોય.. શાંતિ ના હોય ત્યાં સુખ નાં હોય જ ...

તને સમાજ માટે વાંધો છે, 
તને સત્પંથ માટે વાંધો છે, 
તને સત્પંથ સભ્ય હોય તેની સાથે વાંધો છે,
તને સમાજના નામ સાથે વાંધો છે,
તને આપણા સમાજના બની ગયેલ પ્રમુખો અને કાર્ય-કર્તાના લીધેલ નિર્ણયો સાથે વાંધો છે,
તને  સમાજ બિનસાંપ્રદાયિક છે તેની સાથે વાંધો છે,
તને અખિલ ભારતીય સંતો સાથે વાંધો છે,
તને વિશ્વ હિંદુ પરિસદ સાથે વાંધો છે,
તને RSS  સાથે વાંધો છે,
તને પીરાણા સાથે વાંધો છે,
તને સમાજની એકતા માટે વાંધો છે,
તને સાથે ઉજવાતા પ્રસંગો સાથે વાંધો છે,

આવા ગણા બધા વાંધા બીજા માટે તને છે. તેનો મતલબ એ થાય છે કે તારા માં જ વાંધો છે. તારા મગજ માં વાંધો છે.
તારે જંગલ માં રહેવા જતું રહેવું જોઈએ. કારણ કે અહી તો બધા વાંધા વાળા માણસો રહે છે. તારા માટેની દુનિયા આ નથી.. અહી તું અને તારા જેવા 6-7 જણા ને બહુ જ વાંધા છે, તેમને પણ લેતો જાજે.

સદ્ગુરુ શ્રી ઈમામ્શાહ મહારાજ  કોઈ ફેક્ટરીની પેદાસ નથી પણ એ આ કલયુગના સદ્ગુરુ છે અને તેને જે વિચાર સરણી આપોને આપેલ છે તે ની તમોને સુ ખબર પડે, જાણ્યા વગર.

ખાખરા ની ખિસકોલી, સુ જાને સાકાર નો સ્વાદ ? 

સદ્ગુરુ શ્રી ઈમામશાહ મહારાજે ક્યારેય પોતાને ભગવાન નથી કહ્યા. કે તેમને ક્યારેય કોઈને ધર્મ પરિવર્તન કરવાનું નથી કહ્યું..જેને જેમાં શ્રદ્ધા હોય તે આવે..તેનું આમંત્રણ ના હોય..
આતો આપણી દુર્ભાગ્યતા હતી કે સદગુરુના અક્ષર-ધામ ગયા પછી મુસ્લિમો ના અમુક સ્વાર્થી માણસો એ તેના મૂળ મતલબ ને બદલી નાખ્યો. સત્પંથ ના કેટલાય ગ્રંથો - પુસ્તકો મુસ્લિમો એ ગુમ કરી દીધા છે. પણ તેમ છતાં પણ જરૂરી પુસ્તકો બચાવી શક્યા છીએ. 

આજે સત્પંથ કે પીરાણા તેના મૂળ સત્પંથ ની વિચાર ધારા ઉપર છે.. 

સત્પંથ તો સોનું છે..

તેના થી દુર ભાગવાની જરૂર નથી પણ સ્વાર્થી લોકો એ ગુસાડેલી ગંદકી ને દુર કરવો જોઈએ.

તમો અને તમારા બાપ-દાદા ઓ પોતાના સ્વાર્થ માટે દુર ભાગી ગયા..તેને સત્પંથ માં ગુસી ગયેલ ગંદકીને સુધારવા ની કોસિસ ના કરી..

હાથ માં ગુમડું થયું હોય તો હાથની દવા કરી ને તેને મતાડવો જોઈએ, તેને કાપી ને ફેકી નાં દેવાય.. તમારા વડીલો એ ફેકી દેવા નું કામ કરીને મહા પાપ કર્યું છે..ધર્મ ડોસ કર્યો છે..અને તમે અત્યારે તેના થી પણ ચડી ગયા.. 

દુર ભાગી ગયા તેની સાથે વાંધો નથી પણ હમેસા સત્પંથ અને સત્પન્થીઓ ને હેરાન કર્તા રહ્યા છો..તેનો મતલબ એ થે છે કે તમારા વડીલો પહેલા પણ સત્પંથ ને સમજ્યા ના હતા કે સત્પંથ માટે શ્રદ્ધા હતી નહિ..
ખાલી કોઈ ધર્મ જોઈએ એ ભાવના થી જોડાયા હશે..અને આજે તે વાત તમારા બધા અંદર વર્તન અને વાણી માં આવે છે.. આતો કુવા માં હોય એ અવાડા માં આવે..કુવામાં જ ડોલું હોય તો અવાડા માં તેવું જ આવે. 

તેનો મતલબ થાય છે કે ઉગતા ને સૌ પૂજે, આથમતા ને કોઈ નહિ.. 
સુખ કે સબ સાથી, દુખ મેં  ના કોઈ..

HASMUKH DHOLU
LONDON

===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

(10). આપડી વચ્ચે પહેલો ઈમૈલ છે, આશા રાખું કે વિવેકથી ચર્ચા કરશું

JAY GURUDEV TO ALL DHARM PREMI,

ચેતવણી: (( મને આશા છે કે પેલો માનસિક બીમાર મારા અને તમારા આ email નો પણ વિચિત્ર મતલબ કાઢી ને પોતાના વિકૃત વિચારો ને વિકૃતિક  રીતે રજુ કરશે જ. આ તમોને બધાને જાણ માટે..જ ..કારણ કે

તમોને ધ્યાનમાં રહે કે આજ કળયુગમાં આપડા આ પવિત્ર વૈચારિક હવનમાં હાડકા નાખી તેને અભદ્ર કોણ રાક્ષસ કરે છે, જેથી આપડી સમાજમાંથી રાક્ષસી વૃતિ અને મેલી મુરાદ વાળા રાક્ષસોને સમયથી પેહલા

ઓળખી લયીયે, જેથી સમાજ ને નુકસાન થતું બચી જાય  . ))
 
ભાઈ શ્રી,
 
જય નિષ્કલંકી નારાયણ,
જય લક્ષ્મીનારાયણ,
જય શ્રી રામ,
જય ગુરુદેવ,
જય ઉમિયા માં,
 
આ આપડી વચ્ચે પહેલો ઈમૈલ છે, આશા રાખું કે વિવેકથી ચર્ચા કરશું.
 
 તમે આ નીચે નિતેશભાઈ ને કયા ધર્મ ની અને કયી ભાષા ના શબ્દોની વાત કરો છો અને લખો છો???
મુમના પંથ, મૃત્યુ પછી દાટવા ની ક્રિયા, અલ્લાહ, બીબી ફાતમા, અલી,નમાઝ, મહોમદ, રહેમાન, મુમનાની મધરાતની પૂજા???????
 
ભાઈ શ્રી, જિજ્ઞાસુ.. જુવો, હું જન્મથી સત્પંથી છું અને સત્પંથ ધર્મની વિચાર-ધારામાં શ્રદ્ધા રાખું છું. બાપ-દાદા તરફથી આ મહાન ધર્મ મળેલો છે...

સત્પન્થમાં વર્ષોથી હૃદયથી કાર્યશીલ છું..માટે આશા રાખું  કે સત્પંથ વિશે નબળું ના બોલ્સો કે ના લખશો..સમજવાની જીજ્ઞાશાથી ચર્ચા કરવી.. મજાક નહિ, નિંદા નહિ, દુખ થાય તેવું નહિ..ok ..

હું તમારી કોઈ પણ ધર્મ ના વિચારોમાં શ્રદ્ધા હશે, હું નિંદા-મજાક નહિ કરું કે તમને ધર્મનું પરિવર્તન કરવાનું કેવાનો મને વિચાર પણ નહિ આવે. કારણકે ભાવિક, ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે. જેની જેમાં શ્રદ્ધા..  
 
તમે સત્પંથ ધર્મ વિશેનું જ્ઞાન નથી અથવા ગેર સમજણ હોય એવું મને તમારા ઈમેઈલ પર થી લાગે છે..કારણ કે તમે આ કોઈ મુસ્લિમ ધર્મ, મુસ્લિમ ધર્મના શબ્દો વાપરીને સત્પંથ સાથે જોડ્યા છે....

 અને આ મુમના સુ છે?? કયું પ્રાણી છે?? આ બધા નું research કરવાનું રહેવા દયી જો સત્પંથ ધર્મ ના વિષયમાં રસ હોય તો એક વખત પીરાણા જયીને સમજી શકો છો..

અને સાથે પેલા સમાજને ગેરમાર્ગે દોરનાર મુંબઈવાળા માનસિક રોગીને પણ લેતા જજો, તો સમાજનું બહુ જ ભલું થશે, અને તેનું પુણ્ય તમને મળશે.

સમય મળે તો નીચેની વિડીઓ ક્લિપ જોવા વિનંતી..સત્પંથ ધર્મ વિશે થોડીક માહિતી મળી રહેશે..
 
http://www.youtube.com/watch?v=PRY4CgfIONU&feature=youtu.be&a

 
http://www.youtube.com/watch?v=71Q8-XacGEw&feature=youtu.be&a
 
http://www.youtube.com/watch?v=mRsvLJn7GkI&feature=youtu.be&a

http://www.youtube.com/watch?v=soXo-e50iUU&feature=youtu.be&a

 
તમે આગળ ના બધા email માં સુ લખ્યું છે તે નીચે ના બધા તમારા અને નિતેશભાઈ સાથે ના email વાંચી જશો, જો ભૂલી ગયા હોય તો..
 
સૌથી પહેલા જણાવું કે આટલી ઉંમરમાં, આખી જિંદગીમાં આ બધા શબ્દો પહેલી વાર તમારી પાસેથી સાંભળવા અને વાંચવા મળ્યા છે.

અને આવી જ ગેર સમજણ પેલા મુંબઈના માનસિક રીતે બીમાર ભાઈને અને તેના જેવાને પણ છે..તે પણ ક્યારેય ના સાંભળ્યા હોય તેવા શબ્દો, જેવાકે તકિયા, કલ્મા, નમાઝ, દુવા, દૂધ માં ને દહીંમાં વગેરે જેવા શબ્દો વાપરે છે...

અહી માટે જણાવું કે સત્પંથ ધર્મને કે સત્પન્થીઓને આની સાથે કોઈ લેવાદેવા નથી..આતો મુસ્લિમ શબ્દો હોય તેવું લાગે છે, ઉર્દુ શબ્દો હોય તેવું લાગે છે.  
- Hide quoted text -
 
અને રહી વાત ભૂમિ-દાગની ( તમારા સબ્દોમાં દાટવું ), ગણા તેને સમાધિ આપવી શબ્દ પણ વાપરે છે ..ok ..

તો વાત છે વેદની..દરેક હિન્દુને દરેક વેદના જે તે વારા પ્રમાણે જીવન જીવવાનું કહેવામાં આવ્યું છે....
 
૧. પહેલા કર્તાયુગ (સતયુગ )માં ઋગ્વેદનો વારો હતો અને તે વેદમાં કહ્યા પ્રમાણે, ત્યારે જળ દાગ અપાતો.
૨. બીજા ત્રેતાયુગમાં યજુર્વેદનો વારો હતો અને તે વેદમાં કહ્યા પ્રમાણે, ત્યારે વન દાગ અપાતો.
૩. ત્રીજા દ્વાપર યુગમાં સામવેદમાં કહ્યા પ્રમાણે ત્યારે અગ્નિ દાગ અપાતો.
૪. અને આજ કળીયુગમાં અથર્વવેદમાં કહ્યા પ્રમાણે ભૂમિ દાગ અપાય છે.
 
માટે જ હિંદુ ધર્મના આપણા કોઈપણ સાધુ કે સંત પોતાને ભુમીદાગ આપવો તેવું કહે છે..તે તમારી જાણ માં હશે..અને સદગુરુ શ્રીએ દરેક સત્પન્થીને સત ના પંથ ઉપર ચાલવાનો ઉપદેસ આપી

દરેક સત્પન્થીને ઋષિવરો અને મુનિવરો કહ્યા છે. તેનો મતલબ થાય છે કે દરેક સત્પંથી કર્મે અને ધર્મે બ્રાહ્મણ છે અને તેથી તે ઋષિ-મુની જેવા છે.

અને આખો સત્પંથ ધર્મ અથર્વવેદ ઉપર રચાયેલો છે.. તે પછી તેનો કોઈપણ કર્મકાંડ હોય..જેવો કે બાળક ના જન્મથી કરી ને પૂજા વિધિ હોય કે લગ્ન વિધિ હોય કે પછી માણસનો

અંતિમ સમય તેના મૃત્યુનો હોય..એટલે આજ કળીયુગમાં અથર્વવેદ પ્રમાણે દરેકે ભુમીદાગ.

       તે તમારી જાણ માટે..ગેર સમજણ દુર કરવા માટે..આશા રાખુકે ગેરસમજણ દુર થયી ગયી હશે. માટે મહેરબાની કરીને ફરી આવી

ગેરસમજણ ઉભી કર્યા પેહલા પૂરી માહિતી લયીને જ ચર્ચામાં ઉતરવું..નિંદા-મજાક કરવી નહિ.
 
મને મારા દેશ માટે,
મને મારી જન્મ ભૂમિ માટે,
મને મારી ભાષા માટે,
મને મારા ધર્મ માટે,
મને મારી સમાજ માટે,
મને મારી જ્ઞાતિ માટે,
મને મારા માં-બાપ માટે
ગર્વ અને અભિમાન છે.... અને દરેક ને હોવો જ જોઈએ....
 
ભલે ભાઈ, પવિત્ર વિચારોની ગંગા વહેતી રાખીએ અને તેમાં આપણે બધા નાહીને પવિત્ર થયીયે અને આપણી સમાજ ને પણ પવિત્ર કરીએ,

જેની આપડા બધા ની સરખી જવાબદારી છે.. અને આપડી સમાજ નું દેશ ની બીજી સમાજો પણ ઉદાહરણ લે તેવો આપણે બધા ભેગા થયીને પ્રયત્ન કરીએ.
 
ફરી થી એક વાર ચેતવણી : (( પણ મને આશા છે કે પેલો માનસિક બીમાર મારા આ email નો પણ વિચિત્ર મતલબ કાઢી ને પોતાના વિકૃત વિચારો ને વિકૃતિક  રીતે રજુ કરશે જ.

આ તમોને બધાને જાણ માટે..જ ..કારણ કે તમોને ધ્યાનમાં રહે કે આજ કળયુગમાં આપડા આ પવિત્ર વૈચારિક હવનમાં હાડકા નાખી તેને અભદ્ર કોણ રાક્ષસ કરે છે,

જેથી આપડી સમાજ માંથી રાક્ષસી વૃતિ અને મેલી મુરાદ વાળા રાક્ષસોને ઓળખી લયીયે. ))
 
એજ સહુ નું ભલું થાય તેવી આશા અને ઈશ્વરને પ્રાર્થના..  

જય લક્ષ્મીનારાયણ,
જય શ્રી રામ,
જય નિષ્કલંકી નારાયણ,
જય ગુરુદેવ,
જય ઉમિયા માં,



 -HASMUKH DHOLU
LONDON


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

(11). જેને પણ સત્પંથમાં કે પીરાણામાં વિસ્વાસ ને શ્રદ્ધા ના હોય તેમને શરમાવાની જરૂર નથી

ભાઈ ઉમેશ નાથાણી,
 
તમે તમારા ઈમેઈલમાં એક-બે વાતો સમજપૂર્વકની અને એકતા રાખવા માટેના વચ્ચેના રસ્તાની કહી છે. તે પ્રસંસનીય છે.  
ધન્યવાદ છે તમારા આ સકારાત્મક વિચારો ને..
તમારા આ વિચારો વિચાર માગી લે તેવા અને ગંભીરતા વાળા છે.

તેમ છતાં મને તમારા ઈમેઈલ માં અમુક ભલામણો વિચાર વગરની પણ લાગી માટે તમારા નીચેના ઈમૈલનો જવાબ પણ આપવો જરૂરી છે, તેથી જવાબ આપું છું.

તો સતપંથ કે સત્પંથીની કોઈ પણ વાત તમે લોકો હંમેશા મજાક અને નિંદાના રૂપ માં કરો છો. કોઈને પણ દુખ થાય તેવી મજાક અને સલાહ સામે વાળાને ગમે નહિ, અમોને બિલકુલ ગમતી નથી..આવી મજાકો....માટે ના કરશો..

મહા-ભારત માં દ્રૌપદીએ દુર્યોધન ની મજાક ઉડાવી હતી કે " આંધળા ના દીકરા આંધળા "..તેને માફી પણ ના માગી..આખી મહા-ભારત થઇ ગઈ..અને આજે પણ મહા-ભારત થતા વાર નહિ લાગે.
 
એક સારું કામ કરવા જતાં બીજું કામ ખરાબ થાય તે ના જ કરવું જોઈએ... 
તમો તમારા નીચેના ઈમેઈલમાં સમાજના માણસોને અને સત્પંથીઓને ભલામણ કરી છે તો :

સૌથી પહેલા કે તમોને કોણે કહ્યું કે સત્પંથ વિષે આ બધી ચિંતા કરવાનું? 
કારણ કે સત્પંથ તમારો ધર્મ નથી..
તમને તેમાં શ્રદ્ધા નથી..
તમે ક્યારેય તેની પાછળ એક પણ મિનીટ સમય ફાળવ્યો નથી...
તો તમોને કોઈ જ અધિકાર નથી..કહેવાનો..સલાહ દેવાનો..

સંભાળ જો ધ્યાનથી...મારી વાત..ફરી નહિ કહું.. :-
તમે કહો છો કે, : 
મુંબઈ માં વસતા લોકો ધંધાના હેતુથી જૈનોને, મરાઠી, કે મારવાડી બીજી નાતના માણસોની સમાજમાં તમે લોકો જાવો છો. અને તમોને તે લોકો કહે કે અમોને પણ તમારા ધાર્મિક સ્થાને લયી જાવ, તો તમોને તેમને પીરાણા લયી જવામાં સરમ 
આવે. કારણ કે ત્યાં હિંદુ જેવું વાતાવરણ નહિ પણ મુસ્લિમ જેવું વાતાવરણ છે.

જવાબ: તો સંભાળો, એક તો: તમે લોકો સતપંથમાં શ્રદ્ધા ધરાવતા નથી, તમો સત્પંથી જ નથી તો પછી એમને તમો પીરાણા લયી જવાનો કોઈ સવાલ જ પેદા નથી થાતો..
તમોને જ્યાં શ્રધ્ધા હોય ત્યાં લયી જાવો..પીરાણા શા માટે ???..

અને બીજી વાત: પીરાણા માટે તમોને સરમ આવવાનો ક્યાં સવાલ જ છે, જયારે તમોને પીરાણા સાથે કોઈ લેવા દેવા જ નથી. તમો તમારું સંભાળો એટલું બહુ છે. અને તમારા જેવા જેને પણ સત્પંથમાં કે પીરાણામાં વિસ્વાસ ને શ્રદ્ધા ના હોય તેમને શરમાવાની જરૂર નથી.   

અને ત્રીજી વાત: તમોને જો એમ લાગતું હોય કે પીરાણાનું બહારનું વાતાવરણ સુધારવાની જરૂર છે, તો ક્યાં ના છે. સલાહ અને સૂચનો આવકાર્ય છે...., પણ વિવેક પૂર્વક..નહિ કે તેની નિંદા કરીને કે મજાક કરીને, કે કોઈની પણ ધાર્મિક લાગણી દુભવ્યા વગર....અમે લોકો એ આપણી સમાજના કોઈ પણ કાર્યક્રમ હોય, સત્પંથનો કે લક્ષ્મી નારાયણ, આર્ય સમાજ, સ્વામી નારાયણનો, તેમાં હૃદયપૂર્વક, તન,મન અને ધન થી ભાગ લીધો છે. તમોને પણ તેમ કરવાની છૂટ છે. તો એક-બીજા સાથે મીઠાસ પણ રહે અને શાંતિ પૂર્વક બધાની પ્રગતિ સાથે થાય. કારણકે જ્યાં સંપ હોય ત્યાં નારાયણ હોય, અને જ્યાં નારાયણ હોય ત્યાં લક્ષ્મીજી હોય જ..અને લક્ષ્મીજી હોય તો પરિવારમાં અને 

સમાજમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ ઓટોમેટીક આવે જ.

પણ મને યાદ નથી કે કોઈ પણ સત્પંથના કાર્યક્રમમાં લક્ષ્મી નારાયણમાં શ્રદ્ધા રાખતા ભાઈઓએ તન-મન-ધન થી ભાગ લીધો હોય..ઉપર થી વિરુદ્ધ જરૂર કર્યા છે..અને વિરુદ્ધ કરવામાં હમેસા બને પક્ષોના શક્તિ, સમય અને નાણાંનો વ્યય થાય. અને તેનાથી પણ વધુ આપણા બધા વચ્ચે અંતર વધતું જાય.

(((...અમેરિકાએ ઉતાવળ કરીને ઇરાક અને અફગાનીસ્થાન ઉપર યુદ્ધ કર્યું છે..સાત-આઠ વર્ષ થયી ગયા, હજુ તેમને તેમનું પરિણામ મળ્યું નથી..૨૦૦૦૦૦૦ ( વીસ લાખ ) નીર્દોસ માણસોને મારી નાખ્યા અને પોતાના દેશના કેટલા બધા સૈનિકો પણ માર્યા. અને અબજો રૂપિયાનું પાણી કરી નાખ્યું. અને આખી દુનિયાની ઈકોનોમીની પણ પતર-ફાડી નાખી. ફક્ત તેના ૩૦૦૦ માણસો નો બદલો લેવામાં, ફક્ત બિન લાદેન ને પકડવા કે મારવા માટે. જુના ખાર કાઢવા માટે...
શું આ તેનું યોગ્ય પગલું છે??.. નથી જ...બધાજ કહે છે કે બીજી રીત થી પણ તેને પકડી સકાય..તેના માટે યુદ્ધ કરવા ની કોઈ જરૂર જ ન હતી..)))

ભાઈ તે તો અધાર્મિક માણસ છે..એ તો એવા પગલા ભરે..પણ આપડે તો કણબી અને ધાર્મિક છીએ..
તો પછી આપણને કેમ વચ્ચે નો રસ્તો નથી મળતો..મળે જ ..
પણ આપણે ગોતતા નથી, અને કદાચ ખબર છે તો પણ અપનાવતા નથી..

તેનું કારણ શું?? કારણ કે અમુક કેપેસીટી વગરના, અયોગ્ય, લાયકાત વગરના માણસોને પોતાની રોટલીઓ શેકવી છે..પ્રમુખ-મંત્રી બનવું છે, તેમને બીજી કોઈ લાલચો છે...યા પછી તેમનો વ્યક્તિગત કોઈનો ગુસ્સો આખી સમાજ ઉપર ઉતારે છે...  અમેરિકાની જેમ..  ઉતાવળું પગલું ભરવું એ મૂરખાની  નિશાની છે. 

((તમોએ પૂછ્યું છે કે :
   
સમાજની એકતા જાળવવા એકસૂત્રતા અને સંગઠિત સમાજનું નિર્માણ થાય તેવું વાતાવરણ આપને બનાવી શક્યાં નથી તેના માટે કોણ

 જવાબદાર છે ? છેલા પચાસ વરસથી આ મુદો સુશ્પ્ત અવસ્થામાં હતો અને અચાનક રમેશ વાઘડીયાની ધરપકડ થઇ ત્યારે જાગ્યો ? એવું 

નથી ભારત સરકારની જેમ આપને આદત પ્રમાણે ચલાવતા હતા . પણ હવે નહિ ચાલે. ))))

મારો જવાબ:  તો આનો જવાબ પણ તમારા પ્રશ્ન માં જ છે..પહેલાં પોતાની જાત ને પૂછો કે '' જવાબદાર કોણ છે ''. અને જો જવાબ ના મળે તો તમારા વડીલોને પૂછો. 

તમારા આ રમેશ વાગડિયા ની ધરપકડ કેમ થઇ? બધા જાણે છે આનો જવાબ...
કારણ કે તેને ના કરવાનું કામ કર્યું હતું...રમેશ વગાડીઓ અક્કલ વગરનો છે. તેને કોઈ પણ પ્રશ્ન હોય કે નવો ચીલો ચાલુ કરવો હોય તો સામેના માણસો સાથે ચર્ચા કરીને ઉકેલી સકાય. પણ તેને અક્કલ વગરનું કામ કર્યું હતું. અને હજુ કહી દવું છું કે તે તો કાંઈજ નથી થયું. જુવો તો ખરા હજુ આગળ...જો આ બધું બંધ નહિ કરો તો...

પણ અહિયાં મને પણ કેવું પડશે કે, જે તમારા આ પ્રદીપ નાથાણી જેમ બધાને કહે છે તેમ કહું કે, '' આ સમાજ અમારી સાથે ઓરમાન દીકરા જેવું વર્તન કરે છે..'' 
 
Jay Gurudev to all,

HASMUKH DHOLU
LONDON

---------------------------------------------
=============================================


2010/10/9 Umesh Nathani

---------- Forwarded message ----------
From: Umesh Nathani
Date: 2010/10/8
Subject: pdnathani2gmail.com
To: sanatanpatidar@googlegroups.com


સર્વે જ્ઞાતિજનો,

હરીઓમ,  આપ સૌ ને વિદિત છેલા કેટલાક મહીનોઓથી આપણી પાટીદાર સમાજોમાં જે વિવાદ ચાલી રહો છે , તેના ઉપર આપના ભાઈઓ એ નીખાલાશ પને પોતાના વિચાર આપ્યા છે અને આપી રહા છે તે ખરેખર જાગૃતિ ની નિશાની છે. 

આજે ઈન્ટરનેટનાં  માધ્યમથી આપને પોતાના વિચારોનું આદાનપ્રદાન આસાનીથી કરી શકીએ છીએ  , સમાજની એકતા જાળવવા એકસૂત્રતા અને સંગઠિત સમાજનું નિર્માણ થાય તેવું વાતાવરણ આપને બનાવી શક્યાં નથી તેના માટે કોણ જવાબદાર છે ? છેલા પચાસ વરસથી આ મુદો સુશ્પ્ત અવસ્થામાં હતો અને અચાનક રમેશ વાઘડીયાની ધરપકડ થઇ ત્યારે જાગ્યો ? એવું નથી ભારત સરકારની જેમ આપને આદત પ્રમાણે ચલાવતા હતા . પણ હવે નહિ ચાલે.

સમાજની વ્યખ્યા ,જ્ઞાતિની વ્યાખ્યા હવે આપને સમજાવવાની જરૂત નથી . કેન્દ્રિય સમજનો જે આદેશ  શ્વેત પત્ર નાં માધ્યમથી આપેલ છે  તે પ્રમાણે સર્વે જ્ઞાતિ જનોને વર્તવાનું છે . તેમાં ચર્ચા ને સ્થાન નથી.  જે ભાઈઓએ પોતાની મનમાની કરવી હોઈ તે પોતાનો અલગ સમાજ ઉભો કરીને કર્યા કરે , આ ભારત દેશ છે , લોકશાહી છે પણ તેનું કેન્દ્રિય સમાજમાં સ્થાન ક્યાં હસે તે સમજવું પડશે. સમાજ સુધારવાની વાત ચર્ચા કર્યા વગર પોતાની મેળે કરવાની જરૂર છે. એના પરિણામો બે વર્ષમાં દેખાવા લાગશે.

મુંબઈ માં વસતા ભાઈઓને ખ્યાલ હસે કે આપના ધંધામાં આપને જૈનો સાથે ,મહારાશ્ત્રિયન  સાથે  ઉઠ બેઠ કરીએ છીએ અને તેમના ધાર્મિક કાર્યક્રોમોમાં જયીયે છીએ . વિચાર કરો કે જૈનોના ભાઈઓને  પીરાણા ધર્મ સ્થાને લયી જઈયે તો તે સુ વિચારશે આપણી જ્ઞાતિ વિષે કેમકે સંત્પંથ ધર્મ માં ઘણા સુધારા કર્યા છે પણ ત્યાનું બહારનું વાતવરણ ઇસ્લામ ધર્મને લાગતું દેખાય છે. તેથી પ્રશ્ન ઉભો થાય છે.
આપને હિંદુ ધર્મને માનતા હોઇતો એવું બહારનું વાતાવરણ ઉભું કરો અને અંતરીક વહેવાર પણ હિંદુ ધર્મને લાગતો દેખાય  તો સમસ્યાને સુધારા તરફ જવાની પ્રક્રિયાને વેગ મળશે.  

છેલે વધાર નાં લખતા કેન્દ્રિય સાંજનો જે આદેશ છે તે પ્રમાણે વર્તવાનું છે અને શરૂઆત અપના ઘરેથી કરવાની છે, અખા ભારતમાં જે સમાજો છે તેને સનાતની સમાજ બનાવવાની પ્રકિયા શરુ થઇ ગયી છે અને તેના પરિણામો તમોને જોવા મળશે. ઈંટરનેટ પર ચર્ચા કરતા રહીને કાર્ય પણ કરતા રહેશો એવી સનાતન સમાજોના ભોઈઓને મારી વિનતી. હરીઓમ 
Umesh Nathani - 98201 35090 


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

(12). ..સત્પંથ ની સમજ માટે આભાર....

જય ગુરુદેવ,  ભાઈ,
 
આભાર તમારો આવા સ્પષ્ટ વિચારો જણાવવા માટે.... આ છે સાચા સત્પંથીના મન ની મકામતા.
મેરુ તો ડગે પણ જેના મન ના ડગે...તે જ ધર્મના રસ્તે સાચો-પંથ કાપી સકે.
 
  આપણો સનાતન સમય થી ચાલ્યો આવતો સત્પંથ ધર્મ સદગુરુ શ્રી એ  હિંદુ વેદો અને ઉપ્નીશાદોને કેટલા સરળ અને સીધી લીટી માં હિંદુ વૈદિક રીતે સમજાવ્યો છે. કોઈ પ્રકારના ગુચવાડા વગર. માટે જ દરેક સત્પંથીને ખબર છે તેમ, આપણે આપણા  ધાર્મિક વિચારો માં બહુ જ સ્પષ્ટ છીએ,
કોઈ પણ પ્રકારની ગેર-સમજણ વગર. 
 
માટે જેને પણ વાંધા જેવું લાગતું હોય અને ધર્મ માટે જીજ્ઞાશા હોય તેને પોતાની સત્પંથ માટેની સમજણ વધારવી જોઈએ. અને તેના માટે સતપંથ પ્રકાશન સેવા સમિતિ એ બહાર પડેલા જ પુસ્તકો અને શાસ્ત્રો વાંચીને સમજવા જોઈએ, જે સત્પંથના મુખ્ય ગુરુદ્વાર પ્રેરણાપીઠ પીરાણા, અમદાવાદથી મળી રહેશે..., 
 
...નહિ કે કોઈ પણ માણસોએ વ્યક્તિગત રીતે, ધાર્મિક લાગણીમાં કે ભાવનામાં આવીને છાપેલા હોય તે,. ગણા લોકોએ પોતાના લાભ માટે કરીને , સત્પંથના નામે છાપેલા પુસ્તકો  એવા પણ છે કે જેને સત્પંથને  કે સત્પંથીને વાસ્તવિકતાથી દુર લઇ જાય છે.
 મુસ્લિમ નામો અને કલ્મા તેમાં છાપી દીધા છે...પણ તેની સાથે સત્પંથને  કે સત્પંથીને  કોઈ લેવા દેવા નથી. અને તે વિકૃત રીતે અને  ભેલ-સેળ વાળા છાપેલા પુસ્તકો તમે જુવો તો તમને અને અમને પણ સુગ ચડે જ એ સ્વાભાવિક છે. 
....અને તે સાથે સતપંથ પ્રકાસન સેવા સમિતિએ  ગણી બધી CD, DVD,  કેસેટો બહાર પાડી છે,
આનો અભ્યાસ પણ સત્પંથ માટેની ગણી બધી સમજ, તમારા ચિંતન - મનન માટે ઉપયોગી થશે ..     
 અત્યારે સમાજમાં અમુક સતપંથ વિરોધી પ્રવૃતિઓ ચલાવતા ભાઈઓ ને સત્પંથની સમજ નથી, અને જે છે તે કોઈ ને કોઈ ગેરસમજ ઉભા કરે તેવા અસંતોસી માણસો પાસેથી, તેવા વિકૃત રીતે લખાયેલા પુસ્તકો માંથી,
કે પછી કેતોતો -ને- કેતીતી માંથી સાંભળેલી વાતો માંથી તેવોને અસમજણ છે માટે વિરોધ-નિંદા-મશ્કરી કરે છે. પણ ના કરવી જોઈએ, કારણ કે તેવું કરવું અધર્મી ની પહેલી નિશાની છે.  કરેલા સારા પુણ્ય-કર્મ ધોવાય,, પોતાના જ જીવનમાં, ને ઘરમાં અશાંતિ, કુસંપ, દરિદ્રતા, દુખ આવે અને જીવન નર્ક સમાન બની જાય.
સત્પંથની સાચી સમજણ આવશે ત્યારે મોટું પાપ કે ધર્મ-દોષ કર્યાનું દુખ થશે.  આ બધાને એક દિવસ પસ્તાવો થશે કે અમોએ મહા-ભૂલ કરી સત્પંથ છોડીને.
સત્પંથમાં પાછા જોડાવા માટે લોકોમાં સતપંથ માટેની ધાર્મિક ભાવના વધશે. એ દિવસો બહુ દુર નથી. મને વિશ્વાસ છે કે જયારે તે સત્પંથને સમજશે ત્યારે, તે જ સત્પંથના  વિરોધી મટીને પ્રચારક બની જશે. અને મને તો એ દિવસો બહુ જ  નજીક દેખાય છે....
દરેક ધર્મ પોતાની જગ્યાએ મહાન છે. દરેક ધર્મની જે તે સમયે-સમયે જેવી જરૂરીયાત પ્રમાણે રચના થયી છે. 
પણ મારી સમજ પ્રમાણે ધર્મ એ જીવન નથી પણ જીવન માં સરળ રીતે શાંતિથી, સુદ્ધ-સાત્વિક રીતે કેમ જીવાય તે ધર્મ સીખડાવે છે. 
પણ  આપણે બધા ધર્મને જ જીવન સમજી બેઠા અને માનવતા નેવે મૂકી દીધી.
 આ પૃથ્વી ઉપર આજ સુધી જેટલા માણસો ધર્મના નામે અને આધારે તર્યા છે તેનાથી પણ વધુ માણસો મર્યા છે.   કારણ શું?  એક બીજા માટે રાગદ્ર્વેશ, વેર-ભાવ, ક્રોધ, મારું-તારું વગેરે વગેરે...
માણસ - માણસ વચ્ચે અંતર વધારી બેઠો...બધું જ અધાર્મિક...
...અને અધાર્મિકતા હમેસા દુખ જ આપે.. 

આપણી સમજણ પ્રમાણે, જો ધર્મ એજ જીવન હોય તો કોઈ દુખી હોવું જ ના જોઈયે. છતાં આપણે બધાના જીવન માં ખેચ-તાણ, તણાવ, કુસંપ, દુખો.. તેનો મતલબ એજ થાય છે કે આપણે અધાર્મિક જીવન જીવીએ છીએ.
ધર્મ ને ખરી રીતે સમજી જ નથી શક્યા. ધર્મ એટલે સત્ય, પ્રેમ, ભાઈચારો વગેરે...ધર્મ ને જીવન ના આચરણ માં ઉતારવું જોઈએ..નહિ કે ખાલી પુસ્તકોમાં જ રહી જાય..
   આપણે ધર્મને મારો ધર્મ ને તારો ધર્મ કરવામાં જ પડ્યા છીએ. મારો વધુ સારો, તારો ખરાબ, એવી જ બાળ-બુદ્ધિમાં પડ્યા છીએ. આપણે આપડી સમજણને પરિપકવ બનાવતા જ નથી. તેને બાળ-અવસ્થા માંજ રહેવા દઈએ છીએ....
 
અહી કોઈની પણ નિંદા નથી કરતો, એવો ભાવ પણ નથી. પણ ચર્ચા કરીએ તો, અમેરિકા, કેનેડા, લંડન, Europe ફર્યો,  દુનિયા ના બીજા ધર્મોને જોયા, પણ મારી સમજણ પ્રમાણે ( ફરી કહું કે મારી સમજણ પ્રમાણે ) સત્પંથ ધર્મની જે સરળ, જીવનલક્ષી સમજ અને રીત સમજાવી છે તે બીજે જોવા નથી મળતી. 
આપણા જીવનના દરેક પ્રસંગોને ખુબ સરળ અને ધાર્મિક-સાત્વિક રીતે ની વિધિ સત્પંથમાં આપી છે. બાળક જન્મે થી લઈને છઠીની વીધી હોય કે સવા મહિનાની પવિત્ર થવા ની પૂજા. રોજે રોજ ની પ્રાર્થના-પૂજા અર્ચના હોય કે કળશ-જળ પૂજા હોય. સ્ત્રી ને માસિક પછી સુતક થી પવિત્ર થવા નું હોય કે ગુરુ-બોધ લેવા નો હોય. લગ્ન કરવાથી લયીને માણસના અંતિમ સમય ની વિધિ પણ સત્પંથ માં હિંદુ વેદો આધારિત આપણે કરી શકીએ છીએ. આટલું જ નહિ પણ કદાચ કોઈ પિતૃ, ભાઈ, માવિત્ર, કે પછી કોઈ પણ સુક્ષ્મ જગતનો અતૃપ્ત આત્મા આપણા જીવનમાં આશા રાખતો હોય તો તેના આત્માને તૃપ્ત કરી, સદગતિ કરી સદમાર્ગે વળવાની પિતૃ-દોષ, નારાયણ-બલિ , તારવણાની વિધિ પણ સરળ ભાષામાં હિંદુ અથર્વવેદ આધારિત સત્પંથ માં બતાવી છે, ને તે આપણે જાતે કરી શકીએ છીએ.

આમાં સૌથી મહત્વની વાત તો એ છે કે આ બધી ક્રિયા વિધિ કરવા માટે આપણને કોઈ બ્રાહ્મણની જરૂર નથી પડતી. સદગુરૂએ આપણને તન-મન સુધ્ધ રાખી, કર્મે બ્રાહ્મણ બનવાનું કહ્યું છે. માટે સદગુરુ શ્રી એ આપણને કહ્યું છે કે તમે જ મુનિવરો અને તમે જ ઋષિવરો છો. આત્માને પવિત્ર બનાવો, કર્મે સુદ્ધ થયીને બ્રાહ્મણ બનો અને સત્પંથના રાહે ચાલો. આપણાથી કોઈને પણ દુખ ના થાય એવું જીવન જીવવાની ભલામણ કરી છે.
   સદગુરુ શ્રીએ બધા જ ધર્મો ને, સાધુ-સંતોને, ઋષિ-મુનીયોને, દેવી-દેવતાઓને, આ જગતના-ને સુક્ષ્મ જગતના દરેક જીવોને નમસ્કાર કરવાનું કહ્યું છે. કોઈને પણ નાના કે મોટા નહિ સમજતા માન આપવાનું કયું છે. 
આતો ભાઈ સમજની વાતું છે. 
ફરી તમોને તમારી સમજ અહી રજુ કરવા માટે ખુબ ખુબ હૃદય પૂર્વક ધન્યવાદ ભાઈ.
 
નોધ: સતપંથ નો વિરોધ કરતા મારા ધર્મ જિજ્ઞાસુ મિત્રો અને જેને સત્પંથ માટે સુગ છે તેમને નમ્ર વિનંતી કે આ email માં  કોઈને પણ કોઈ જ પ્રશ્ન પૂછવામાં નથી આવ્યો માટે અને કોઈને પણ  ઉદેસીને  email નથી લખ્યો માટે જવાબ આપસો નહિ. કારણ કે તમારાથી ફરી પાછી નિંદા થઇ જશે, અને કલંક લાગે. માટે તમે પવિત્ર જ રહો એવું હું હૃદય થી ઈચ્છું છું. ના ગમે તે delete કરી નાખે. સૌનો આભાર ...

સૌનો હિતેચ્છુ. 

જય ગુરુદેવ, 

મહાપ્રભુ શ્રી નિષ્કલંકી નારાયણાય નમો નમઃ

હસમુખ પટેલ,
London   


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

(13). સત્પનથીઓની દસુન્દ અને દાન ખાવા માટેના નાટકો છે આ બધા..સમાજના દુશ્મનો ની પોલ-ખોલ કાર્યક્રમ

સમાજના ભાઈઓ અને બહેનો,

સમાજના દુશ્મનો ની પોલ-ખોલ કાર્યક્રમ:

 આ તો સત્પનથીઓની દસુન્દ અને દાન ખાવા માટે ના નાટકો છે. 
સત્પનથીઓના પૈસે દેસલપુરનો પ્રોગ્રામ કરવાનો છે. એટલે જ એ મહાન સત્પંથ ધર્મ ની નિંદા મજાક ઉડાવે છે અને નબળું બતાડવા ની કોસિસ કરે છે ..
બાકી ખબર તો તેમને પણ છે કે આ એક મહાન ફિલોસોફી ધરાવતો મહાન ધર્મ છે..
પણ અહી પીરાણામાં તેમને બધાને વહીવટ કરવા ના મળે, અને વહીવટ ના મળે તો દાન-દસુન્દના રૂપિયા ખાવા ના મળે..માટે આ બધા નાટકો કરાય છે..

સાચી વાતોને સંતાડીને, ખોટી વાતોને સાચી પુરવાર કરવાના નાટકો ..આને ઈંગ્લીસ માં કહેવાય :  conspiracy  theory ..અને આવું કરનાર ને : conspirator..
અને  ગુજરાતીમાં કાવતરા અને કાવતરાખોર કહેવાય.
નહીતો પોતે જો મહાન કાર્યો  કરતા હોય તો બીજા ના કાર્યોને નબળા બતાડવાની ક્યાં જરૂર છે.!!
જો પોતે જે રૂપાળા જ  હોય તેને બીજા ના કદરૂપાપણા ની ઈર્ષ્યા કરવાની ક્યાં જરૂર જ છે..તેતો નીચતાની નિશાની છે. બીજાને હલકા બતાવીને પોતે કેટલા સારા છે, તેવું બળજબરી પૂર્વક 
દેખાડવું...નરી નીચતા છે..અહી તેમને બધાને સત્પંથ ધર્મ ની અને પીરાણા ની ઈર્ષ્યા થાય છે, કારણ કે પીરાણા સત્પંથ હરી ભક્તો, તેમની ભાવના થી અઢળક દાન દસુન્દ આપે છે..અને એ દસુન્દ ખાવી છે પોતાને..

આમને શાંતિદાસ મહારાજ સાથે ના ફાવ્યું,તેમની સાથે વાંધો છે, 
આમને ભણસાળીઓએ કાઢી મુક્યા છે, તેમની સાથે વાંધો છે,
આમને વાન્ધાય ઉમિયા માતાજી સંસ્થા સાથે વાંધો છે ,
આમને પહેલાના આપણા વડીલો જે વહીવટ કરી ગયા તે વડીલો સાથે વાંધો છે,
આમને સત્પંથ સાથે વાંધો છે, 
આમને પાટીદાર સંદેશ સાથે વાંધો છે,
આમને RSS  સાથે વાંધો છે,
આમને વિશ્વ હિંદુ પરિસદ સાથે વાંધો છે,
આમને અખિલ ભારતીય સંત સમિતિ સાથે વાંધો છે,
આમને પીરાણા સાથે વાંધો છે,
આમને સદ્ગુરુ સાથે વાંધો છે,
આમને આધ્ય કલયુગના વિષ્ણુના અવતાર મહા-પ્રભુ શ્રી નિષ્કલંક નારાયણ સાથે વાંધો છે,
આમને  કરસન દાસ મહારાજ સાથે વાંધો છે,
આમને ચેરીટી કમીસનાર સાથે વાંધો છે,
આમને  ભારત ના મૂળભૂત બંધારણો સાથે વાંધો છે,
આમને ભારત ના કાયદાઓ સાથે વાંધો છે,

આવા -આવા કેટલાય મુદ્દાઓ સાથે આમને વાંધાઓ છે.. કાલે તમારી સાથે અને મારી સાથે પણ વાંધો નહિ થાય તેની સુ ખાતરી છે..
સ્વાર્થ થી બંધાયેલા સંબધો ક્યારેય લાંબા ચાલતા નથી..માટે વિનંતી કે તેવા સંબંધો ના બંધાસો..મન, આત્મા અને હૃદય જેમાં સાથ આપે એવા જ સંબંધો સાચા છે અને હમેસા ચાલે.

આ લોકોની એ જ પોલીસી છે  કે , " અંગ્રેજોની જેમ ઝગડા કરાવો અને રાજ-વહીવટ ભોગાવો "  ..માવા - મલાઈ ખાવો..

આપડા પૈસે,.. હા આપડા બધાના પૈસે તે તાગડ-ધીના કરવા માંગે છે. 
માટે દાન આપવાનું બંધ કરો, જાતે સીધા થઇ જાશે. 

આપણે દાન આપવા નું બંધ કરીએ ને પછી જુઓ મજા, 
આમાંથી કોઈ પણ મા નો  લાલ સમાજની સેવા કરવા માટે આવે તો કહેજો.. 
તે બધા પોતાના રૂપિયે ટીકીટ ખર્ચીને જાય તેમ પણ નથી..ઉપર થી બાજુ વાળા ના ખીસા કાપી લે તેમ છે...તો સમાજ સેવા સુ ખાક કરવાના છે..

નહી તો ગેર-રસ્તે આપડા પૈસા વપરાશે..તે ચોક્કસ વાત છે.
લાખો રૂપિયા પહેલા પણ ચાવી ગયા છે..

સમાજના બીજા સભ્યોના, કોઈના પણ વિચારો સમાજના વિકાસમાં રાખવા નથી, ને દાન બધા નું જોઈએ છે.

આ લોકોનો નાટ્યાત્મક નાટક કેવી રીતે અને ક્યાં થી સારું થાય છે એ તમોને પહેલા સમજાવું :
એ પહેલા અલગ અલગ સમાજમાં જઈને મીટીંગ કરશે, તમારી પાસે આવશે અને કહેશે કે અમે કાંઈજ લેવા તમારી પાસે નથી આવ્યા..
અમે દાન લેવા નથી આવ્યા પણ તમોને સુવર્ણ મહોત્સવ અને દેસલપરના કાર્યક્રમ માટે આમંત્રણ આપવા આવ્યા છીએ. અમોને તમારી પાસે થી કાંઈજ નથી જોઈતું. 

દેસલપરમાં મંદિરને હવે ૫-૬ મહિના બાકી છે. એમ કહીને ક્યાંથી કેટલા પૈસા ઉગારાવ્યા અને કેટલા બચ્યા તેનો હિસાબ આપવા લાગશે.
તે  હિસાબો સાથે તમોને કોઈજ લેવા-દેવા નાં હોય તો પણ ૧૫ -૨૦ મિનીટ હિસાબો જણાવશે. કારણ કે એ બતાવવા માંગે છે કે કામ થાય છે. સુવર્ણ મહોત્સવ પ્રમાણે લાખો રૂપિયા ચાવી-ખાઈ નહિ જાય. 
પછી  સ્કુલ અને કન્યા શાળા ની વાતો કરશે.
પછી સત્પન્થનો વિરોધ કરશે.

વિરોધ એટલો બધો કરશે કે તે પોતેજ ભૂલી જાય કે લોકોને મુર્ખ બનાવવા માટે, તેમને જાતે બનાવેલી સત્પંથની ખોટી  સ્ટોરી લોકોને જાતે મુર્ખ બન્યાનો એહસાસ થાય. 
હા, આ હું નથી કહેતો..જે લોકોએ તેમની જાહેર સભાઓ માં હાજરી આપી છે તે લોકો કહે છે.

પણ કોઈ બોલે નહિ. અને સત્પંથ નો વિરોધ કરવા માટે બનાવેલી ખોટી ખોટી સ્ટોરી સમાજના લોકોને પચતી નથી તો પણ આ લોકો  દીધે જ રાખે.  
હિમત, રમેશ અને જયંતી તો એટલું જોર-જોર થી બોલે કે લોકોના કાન દુખવા લાગે. પ્રેમજી પણ નાટક જ છે પણ તે ચતુર છે..તે ધીમે ધીમે 

ખરું જોવા જઈએ તો જેમ તેમણે સરુમાં કીધું તેમ કાર્યક્રમ માટે આમંત્રણ આપવા જ આવ્યા છે. તો પછી અહી અત્યારે 
સત્પંથ ધર્મ અને તેમના સદ્ગુરુ શ્રીની નિંદા અને મજાક કરવાનું ક્યાં આવે છે???
ભૂતકાળ બતાવવાની ક્યાં જરૂર છે. પણ ના, એ તો ખાસ મુદો બનાવશે..આખી સભાનો..

પણ આ બધું જ બંધ બારણે થયેલ ૬-૮ જણા ની મીટીંગમાં નક્કી થયેલ છે કે, કયા કયા મુદ્દાઓ બોલવા જેથી કરીને સભ્યોને 
આપણી  બાજુ ખેચી સકાય. 
તેમાં સામાજિક રીતે આવતી ઔપચારિક માહિતી તો આપવી પડે. 
પણ તેમણે ખબર છે કે સત્પનથી પણ જો આમાં જોડાઈ જાય તો સત્પંથી જે પીરાણા દસુન્દ અને દાન આપે છે તે પણ આપણ ને મળે, જેથી આપણા 
કાર્યક્રમ માં રૂપિયા ખૂટે નહિ. અને હમેસને માટે આપણી દુકાન ચાલુ રહે. આવી મેલા ઈરાદા થી સમાઝ માં જગડા કરાવી ને પોતાની રોટલી સેકે છે. 

અહી એક કાંકરે બે પક્ષી મારવા ની કોસિસ કરે છે.
તમે બધા તેમના માટે ફક્ત દાન આપવા જ વાળા છો. તે ફક્ત તમારો અને અમારો ઉપયોગ જ કરે છે.
તમારી ભાવનાઓની તેમને કાંઈજ પડી નથી.
તે આપણ ને બધા ને મુર્ખ બનાવે છે.

આપણને જગડાવે છે. તેમણે સમાજ ની કોઈજ ફિકર નથી. સમાજ એટલે તેનો એક એક સભ્ય..એક એક જીવ..
તેમાંથી કોઈને પણ દુખ ના થાય અને સમાજ એક થઈને રહે ..તેની તેમણે કોઈને પડી નથી..

આવા કાર્યક્રમો યોજી ને તે લોકો તમારા અને મારા કરોડો રૂપિયા પોતાના ઘર ભેગા કરશે. નહીતો સુ જરૂર છે, 
એક એક ગામ માં જવાની..દાન  ઉગારાવવા માટે.. 

આમંત્રણ તો પત્રિકા છપાવી ને પણ આપી સકાય..
આમંત્રણ તો સ્થાનિક સમાજના પ્રમુખ -મંત્રી દ્વારા પણ સમાજ આખાને આપી સકાય. આ જ તો ખરી રીત છે. 
ગામે ગામ ફરવાની ક્યાં જરૂર છે..પણ ના..એવું ના કરે તો ખબર છે કે કોઈ દાન નહિ આપે..અને આ બહાને સત્પંથ ને પણ તોડીએ..
આપડો વાળો મોટો બનાવીએ..અને આવનાર દાનના રૂપિયા થી જલસા કરીએ..

કારણ કે આવા મફતના રૂપિયા ક્યાં થી મળે..તેને માટે જ નવરા થઇ ગયા છે..બીજા કોઈ કામ નથી..કારણ કે અહી તો બે કામ થાય , રૂપિયા પણ મળે અને સમાજ માં હીરો થવાય, બધા ઓળખાતા થાય..
ના..ના.. એવું નથી પણ તે બધાને ખબર છે કે લાખો-કરોડો રૂપિયા તો આમ જ મળશે..
જો સત્પંથની ખોદણી કરશું તો.. 
કારણ કે સદ્ગુરુ શ્રી અને મહાપ્રભુ શ્રી નીસ્ક્લાનકી નારાયણ ના આશીર્વાદ થી, સત્પંથી પહેલે થી જ આર્થિક રીતે સુખી છે. 
અને દસુન્દ- દાન આપવાની ભાવના પહેલે થી જ રાખે છે.,, 

આપણા વાળા પાસે રીતસરની ભીખ માગવી પડે છે.. તેમ છતાં રૂપિયા ભેગા નથી થતા..

હજુ વધુ પોલ ખોલીસું બીજી વખત.. 
સમાજના દુશ્મનો ની પોલ-ખોલ કાર્યક્રમ
બધાની સચાઈ ખોલીસ..બધાને નાગા કરીશ જે સમાજના દુશ્મન છે અને મુર્ખ બનાવવા નીકળી પડ્યા છે...




- Hasmukh Patel,
London



===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

(14). They are terrorise to our Samaaj, So we all must be demand for resignation of Pramukh Ramji Karmsi Nakrani

Subject:   They are terrorise to our Samaaj, So we all must be demand for resignation of Pramukh Ramji Karmsi Nakrani

             વિષય: તેઓએ આપણી સમાજની અંદર આંતકવાદ ફેલાવ્યો છે, માટે આપણે બધાએ દબાણ પૂર્વક પ્રમુખ રામજી કરમશી નાકરાણીનું રાજીનામું માંગવું જોઈએ.. 
 
 
નોધ:  મેં બે દિવસ પહેલા ઇંગ્લીશમાં ઈમેલ કર્યો હતો, કારણ કે આપણા ગણા બધા યુવાનો એવા છે કે જેમને ગુજરાતી બોલતા તો આવડે છે પણ વાંચતા નથી આવડતું, 
જે પરિવાર વર્ષોથી ગુજરાત બહાર રહે છે..અને આ લોકો તેવા ભાઈઓ ને જ ટાર્ગેટ બનાવે છે કે જે ગુજરાત ઓછા આવતા હોય..અને તેમને અહીની સાચી પરિસ્થિતિ ખબર ના હોય. 
તેમના મને હમેશા ઈમેલ આવે છે કે અમોને ઈંગ્લીસમાં લખો તો વાચી શકીએ. માટે મેં ઇંગ્લીશમાં મોકલ્યું..
અને મને આખા ભારતમાંથી જ નહિ પણ વિશ્વભર માંથી એટલો બધો સારો પ્રતિશાદ બે દિવસમાં મળ્યો છે જેની મેં કલ્પના પણ કરી નહતી ..તેના માટે સૌનો અભાર... 
અને અમુક ઈમેલમાં મને ગુજરાતીમાં પણ લખવા માટે ની વિનંતી આવી હતી માટે આજે ગુજરાતી માં મોકલું છું.. પૂરો પ્રયત્ન કર્યો છે સારી સરળ ગુજરાતીમાં સમજી સકાય તેવી રીતે, 
પણ તેમ છતાં કદાચ કઈક ના સમજાય કે બીજો મતલબ નીકળતો લાગે તો મને જરૂર થી જનાવાસો તો તમારો આભારી રહીશ. 
 
Dear Brothers and sisters,
                        વહાલા ભાઈઓ અને બહેનો,

This is the awakens we all needs in every one !!!  And you all did it On right time !!
                        આ છે આપણા દરેકમાં આવેલી જાગ્રતતા જેની આપણ ને બધાને ગણા સમય થી જરૂર હતી !!! અને તમોએ તે જાગ્રતતા બિલકુલ જરૂરી સમય ઉપર કરી બતાવી !! 

Tons of heartily thanks from our local Samaaj's all members.
         તમારો બહુ જ ગણો ગણો હૃદય પૂર્વકનો આભાર માનીએ છીએ, અમારી સ્થાનિક સમાજના દરેક સભ્યો દ્વારા.. 
 
Yes, you are right, Since day one we observed same as you that these few people
 and their all team's behavior and all illegal activities are like terrorist. 
          હા, તમે સાચા છો, અમો છેક પહેલાં દિવસથી તેમનું બધાનું નિરીક્ષણ કરીએ છીએ કે 
આ લોકો અને તેમની ટોળકીનું વાણી-વર્તન અને બધી જ ગેર કાયદેસર પ્રવૃતિઓ આંતકવાદીઓ જેવી જ છે..  
 
They are terrorise to our Samaaj.
directly and indirectly and this is completely illegal and against to Indian humanitarian Law !!
       તેઓ આપણા સમાજમાં આંતકવાદ અને ભય ફેલાવે છે,
                        સીધી રીતે અને આડકતરી રીતે, અને આ બિલકુલ ગેર કાયદેસર છે ભારતના માનવતાના કાયદાની વિરુધમાં !! 
 
 From day one we are watching them, they have no fear of our Samaj, law and legal system.
It means they are not suitable for public good..
                              પહેલાં દિવસ થી આપણે બધા જોઈએ છીએ કે તેઓ ને આપણી સમાજનો, દેશના કાયદાનો, ભારતના કાયદાકીય બંધારણ અને વ્યવસ્થાનો કોઈ જ ડર નથી..
                              આનો મતલબ થાય છે કે તેઓ આ આપણા આદર્શ સમાજ માટે નુકસાન કારક છે માટે આ પવિત્ર સમાજમાં રહેવા માટે તેઓ લાયક જ નથી..
 
and must not allowed to live with us, with our society and with our community..
અને તેઓ બધાને આપણે આપણી સાથે, આપણી સમાજમાં અને આપણી નાતમાં રહેવાની પરવાનગી જ ના આપવી જોઈએ..
 
We are shocking .. but we are sure about that, unfortunate they have full support from
                                 our ABKKP Samaj's Pramukh Mr Ramji Karamsi Nakrani...who is and They are abusing and misusing their Power...
અમોને એ આશ્ચર્ય થાય છે..પણ અમોને ચોક્કસ ખાતરી છે કે, કમનસીબે તેઓ ને આવા કામ કરવા માટે 
અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ રામજી કરમસી નાકરાણીનો પૂરો ટેકો અને સાથ સહકાર છે..   
પ્રમુખ અને બીજા બની બેઠેલા વહીવટદારોએ મોટા પ્રમાણમાં  તેમના હોદ્દાઓનો દુર-ઉપયોગ કર્યો છે... 
 
Otherwise just few criminal type people can't do the much illegal activities in our Great democrat multi-cultural, multi-language Great country..BHARAT.
નહિ તો  ફક્ત થોડા જ ગુનેગાર જેવા ગુનાહિત વૃત્તિઓ ધરાવતા લોકો આટલા મોટા પ્રમાણ માં સમાજની અંદર ગેર કાયદેસર 
પ્રવૃતિઓ ના જ કરી સકે અને એ પણ આપણા આ મહાન લોક-તાંત્રિક દેશ ભારતમાં કે જે દુનિયા નો સૌથી પહેલો દેશ છે કે 
જ્યાં વિવિધ સંસ્કૃતિઓ, વિવિધ ભાષાઓ અને વિવિધ ધર્મોને પ્રાધાન્ય અપાયું છે.. 
માનવતાના ધોરણો ને ક્યાય અન્યાય ના થાય માટે કાયદા અને મૂળભૂત બંધારણો પણ માનવ અધિકારો ઉપર જ બનેલ છે. 
 
We are pretty  sure we choose wrong person for Pramukh for manage our Samaaj, 
I mean, mostly of them, they are without licence's drivers.  
પણ હવે જેમ આપણ ને બધાને પૂરી ખાતરી થઇ ગઈ છે કે આપણે છેતરાયા છીએ, એક પવિત્ર સમાજના જવાબદાર પ્રમુખ 
તરીકેનો હોદ્દો આપવા માં આપણે ખોટા માણસ ને સમાજ નો વહીવટ સોપી દીધો છે,
મારો કહેવાનો મતલબ છે કે આપણા વહીવટદારોમાં ઊંચા હોદ્દામાં બેઠેલા આવા અમુક જણા લાયસન્સ વગરના Drivar જેવા છે, 
જેમને ગાડી ચલાવવા ના અપાય..જો આપીએ તો ગાડી અથડાવતો જાય, ને રોડ ઉપર ના માણસોને તો મારતો જાય,
 પણ ગાડીમાં આપડા જેવા બેઠેલાને પણ મારતો જાય..
જેમ અત્યારે સમાજની ગાડી ચલાવતા આ થોડા વહીવટ માટે લાયક નથી તેવા આખી સમાજની ગાડી ને પોતાના બાપની જાગીર હોય 
તેમ અથડાવતા જાય છે અને આપણ ને બધાને મારતા જાય છે..!! 

જેમને તેમના ઘરનો વહીવટ કરતા પણ નથી આવડતો, તેમને આપણે આખી સમાજનો વહીવટ આપવા ની ભૂલ કરી બેઠા છીએ..
સમાજ ને મારવાનું પાપ કરી બેઠા છીએ...પણ ભૂલ તો સુધારી સકાય..અને હવે આપડી ભૂલ સુધારીએ અને તેમની પાસે થી રાજીનામું માંગીએ...
પણ આપણે તો પુરા ભરોસા સાથે આપ્યો હતો, પણ કમનસીબે તેમણે આપણ ને દગો કર્યો છે..આપણ ને દગો થયા ની ભાવના થાય છે..
તેમનો વહીવટ એકપક્ષી છે, સમાજની અંદર એકતા અને સંપ વધારવો જોઈએ, તેના બદલે કેમ કરીને વિભાજન થાય અને લોકો ઝગડતા રહે 
અને પોતે વહીવટ કરતા રહે, તેવી ગંદી અને કપટ નીતિના આધારે વહીવટ ચલાવે છે..માટે તેવો ને ભોગે આખી સમાજને નુકસાન થાય
 તે કોઈ સંજોગે ચલાવી લેવામાં નહિ આવે..બહુજ સારા હોશીઅર નીસ્પક્ષી વહીવટદારો આપણી સમાજમાં છે જે બહુ જ કુસળતાથી વહીવટ કરી સકે છે..   
 
He has no enough experience and also has no honesty for Samaaj.. 
has no control on wrong doing..
                                  for many reason we are not happy to keep him as a Pramukh and we want to resign him..
પ્રમુખ પાસે પુરતો અનુભવ નથી તે દેખાઈ આવે છે તેમના ગેર વહીવટ થી..અને તે આપણી સમાજ અને તેના હોદ્દાને પુરા વફાદાર નથી..
તેઓ સમાજની અંદર મોટા પાયે ચાલતી ગેર કાયદેસર અને ખોટી પ્રવૃતિઓ ને કાબુમાં નથી લઇ શક્યા..પણ ઉપરથી તેવા લોકોને સાથ-સહકાર પણ આપે છે.
આવા આવા તો કેટલાય ગંભીર અને સમાજને માટે નુકસાન કારક કારણો છે કે જેને ગણા લાંબા સમયથી આ બધું આપણે બધા સહન કરીએ છીએ, પણ હવે તો નહિ જ ચાલે...
જેના માટે આપણે બધા રામજી નાકરાણીને પ્રમુખ માટે રાખવા માંગતા નથી,  
અને તેમનું રાજીનામું જોઈએ જ છે..અને તેમણે તેમના નિષ્ફળ વહીવટ અને સમાજના સભ્યોના અસંતોષ માટે રાજીનામું આપવું જ જોઈએ 
અને સમાજને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેના માટે માફી પણ માગવી જોઈએ...  
 
  So we all must demand for resignation of Pramukh Ramji Karmsi Nakrani (Raipur) forcelly .. 
and give to some one who can control of our Samaaj properly..  
અને જો ના આપે તો હવે આપણે બધાએ દબાણ પૂર્વક સમાજના પ્રમુખ રામજી કરમસી નાકરાણી (રાયપુર) નું રાજીનામું માગવું જ જોઈએ.. 
સમાજને વધુ નુકસાન થાય તે પહેલાં..
અને બીજા કોઈ તટસ્થપણે સારો વહીવટ કર્તાને અને ખોટું કરતા હોય તેમના ઉપર અંકુશ રાખી સકે, તેમને જ આપણી આ મહાન અને પવિત્ર સમાજના પ્રમુખ બનાવીએ..
જેથી સમાજમાં અત્યારે થોડા સમય થી જે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે ને  અશાંતિ થઇ છે તે પાછી શાંતિ આવે અને બધાના અંદર આનંદ પાછો આવે. 
અત્યારે એક બીજા માં વેર ભાવના, રાગ-દ્વેસ, નિંદા, કપટ ભાવના, મારી-તારી અને તેના લીધે માણસ-માણસ વચ્ચે અંતર વધતું જાય છે..અને ધર્મ ક્યારેય આ સીખ્વાડતો નથી..
 આ બધું આપણી સમાજના અમુક વર્ગમાં દેખાય છે, જે આપણી સમાજમાં ના શોભે , 
તેના માટે પ્રમુખ જ અને તેની આ બધી ગુનેગાર ટોળકી જ જવાબદાર છે. 
માટે કરી ને તેમને બધાને આપણે તાત્કાલિક પણે ખસેડવા જોઈએ..સમાજનો વિનાસ અને વધુ નુકસાન થાય તે પહેલાં... 
 

And for that reason these terrorist like minded people, will definitely destroy our community soon 
if we will do not take any action against them. Because their all activities and behaviour are violence and harmful to others members and as we all knows, these are completely out of law.
અને આવા ગંભીર કારણો માટે આ બધા આંતકવાદી જેવી માનસિકતા ધરાવતા થોડા જ માણસો, જલ્દી જ આપણી સમાજની એકતા અને અખંડીતતા ને ચોક્કસ તોડી નાખશે..
જો આપણે તેમના વિરોદ્ધ માં કોઈ જરૂરી પગલા નહિ ઉઠાવીએ તો..કારણ કે તેમની બધી જ પ્રવૃતિઓ અને વાણી-વર્તન ઝગડા કરાવનારું અને નુકસાન કરનારું છે, 
સમાજ માટે અને સમાજના વ્યક્તિગત સભ્યો માટે પણ..જેમ આપણે બધા જ જાણીએ છીએ કે આ બધું જ પૂરેપૂરું કાયદાના વિરુદ્ધની પ્રવૃતિઓ છે..

માટે તેવું કરનાર અને તેમને સાથ આપનાર બધા જ ગુનેગાર થયા..પછી તે સ્વેત-પત્રને સમાજમાં સહી કરાવતા હોય કે ૧૮-૧૯ મો ઠરાવ હોય, 
કે બીજા સ્થાનિક સમાજમાં દાદાગીરીથી પોતાની મેળે બનાવેલા ઠરાવો હોય..આમાં સાથ આપવો કે અપાવવો..સ્વેત-પત્ર ભરવું કે ભરાવવું..
તેની મિટિંગમાં ચર્ચા કરવી કે તેવું કરવાની સલાહ આપવી પણ ગેર-કાયદેસર છે..
કારણ કે ભારત એક લોકશાહી અને બિનસંપ્રાદાઇકતાને  મહત્વ આપતા કાયદાઓ અને બંધારણોની રચના ધરાવતો દેશ છે...
માટે તેમાં આવેલી કોઈ પણ પ્રકારની પ્રવૃતિઓ કરતી સંસ્થા, કંપની, trust, 
વ્યક્તિ, સરકાર, unity, સંગઠન બિનસમ્પ્રાદાઇક જ હોય અને તેમને ભારતના કાયદા અને મૂળભૂત બંધારણ ને ધ્યાનમાં રાખી ને જ તેના ઠરાવો કે વહીવટ કરવો પડે.. 
માટે આપણા સમાજના બનાવેલા આ ઠરાવો બિલકુલ ગેર કાયદેસર છે..અત્યારે ચાલતો આ વિષયનો વહીવટ ગેર કાયદેસર છે..! 
માટે કોઈએ આમાં સાથ-સહકાર ના આપવો, તેવું કરવું એ ગુનો છે, અને એ સજાને પાત્ર છે...

 
They can't hurt any one to physically and mentally. 
But here they are torturing, threatening and misbehaving via emails, on phone, personally , 
in the Suwarn Mahotsav, in meetings, on stage etc.
તેઓ કેવી રીતે પોતાના હોદ્દાનો દુર ઉપયોગ કરીને કોઈ ને પણ શારીરિક કે માનસિક ત્રાસ આપી સકે ?? અમોને તો તે જ નથી સમજાતું..
પણ તેઓ સુવર્ણ-મહોત્સવમાં, સમાજની મીટીંગોમાં, સામ-સામે, ઈમેલથી, ફોન ઉપર, TVના ઇન્ટરવ્યુ ના રૂપે,  સ્ટેજ ઉપર, જાહેરમાં, 
ધર્મ સભાના બહાને, ધાર્મિક ઉત્કર્ષ સમિતિના બહાને, યુવા સંગના બહાને, સમાજમાંથી કાઢી મુકવાના બહાને વગેરે વગેરે માટે  ધાક-ધમકી, 
દાબ-દબાણ કરે છે, ધમકાવે છે અને ગેર વર્તણુક કરે છે ફક્ત અને ફક્ત સતપંથ ધર્મની 
વિચારધારામાં આસ્થા ધરાવનાર અને સતપંથના મહાન તત્વ-જ્ઞાનને ( Phylosophy ) માનનારા ને જ...!?? 
કારણ કે સમાજના પ્રમુખ રામજી કરમસી નાકરાણી પોતે સતપંથ ધર્મ માં આસ્થા નથી ધરાવતા માટે..
માટે તે સીધી રીતે અને આડકતરી રીતે ધર્મ પરિવર્તન કરવાનું દબાણ જ કરે છે..
તે પોતાનો ધર્મ પાળવાનું દબાણ કરે છે, નહિ તો સમાજમાંથી કાઢી મેલ્સું તેવી ધમકી આપે છે...!! 

અને પાછા હોશિયારીનું કામ કરતા હોય તેમ કહે છે કે આતો સમાજની નીતિ સ્પષ્ટ કરે છે....
પણ હું કહીસ કે આ નીતિ નથી આ તો અનીતિ સ્પષ્ટ કરે છે..
ફક્ત અને ફક્ત પોતાની અને તેને સાથ આપનારા કે જે આમાં સંડોવાયેલા છે તેમના જ સ્વાર્થ માટે કરે છે..
અને આખી સમાજની જરા પણ ચિંતા નથી કરી..
કે આવા પગલા ભરવાથી સમાજની અંદર શું પ્રતિભાવ પડશે.!! 
આને હું અધુરીઓ અને ઉતાવળીઓ કહીસ..
જે પોતાની આજુ-બાજુના થોડા માણસોના પ્રભાવ માં આવી ને આવા ખોટા નિર્ણયો લે છે..
પણ  બીજી રીતે જોવા જઈએ તો તે પણ નાનું બાળક નથી કે આટલી પણ ખબર ના પડે ? 
પણ આતો છલ-કપટ કરવાના ઈરાદા પૂર્વક મોટાપાયે ધર્મ પરિવર્તન કરાવવા માટે કરેલ છે..
અને તેની આ ટોળકીને પણ હું ખુલી ચેતવણી આપું છું કે તમો બધા જ ગુનાહિત પ્રવૃતિઓ કરી છે,  
અને અનેક વખત સમજાવવા છતાં આ બધી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવાનું બંધ નથી કરતા માટે તેની કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહેજો..
..  તેમણે પોતાની જાતે જ પોતાના પગ ઉપર કુહાડો મારવાનું કામ કર્યું છે.. 
વિનાસ  કાળે વિપરીત બુદ્ધિ..!! 
  
I have lots of enough evidence against them who are doing illegal activities against 
our Great Religion Satpanth in the DVDs, CDs, audio, emails, ip address, out of Law signed Swet-Patra 
and 18th-19th Tharav, and many more illegal signed Tharavs from many Local Samaaj and many more. and I have this kind of many many more evidence but for private and confidential reason, I can't disclose them here..
આ જે ગેરકાયદેસર પ્રવૃતિઓ કરે છે તે બધાના મારી પાસે, મારા વકીલ પાસે અને સરકારના જે તે ડીપાર્ટમેંટ પાસે પૂરતા પુરાવાઓ છે, 
અને હજુ બીજા ભેગા કરવાનું ચાલુ જ છે..  
DVD ના રૂપે, CDના રૂપે, AUDIO કેસેટ , સહી કરેલા સ્વેત-પત્ર, ૧૮-૧૯ માં ઠરાવો, અને આવા આવા તો કેટલાય ગેરકાયદેસર રીતે 
કેન્દ્રિય સમાજમાં અને સ્થાનિક સમાજોમાં સહી કરેલ ઠરાવો અમારી પાસે છે..આવા તો બીજા પણ કેટલાય છે પણ હું અહી અમુક કારણો માટે થઇને  રજુ નથી કરી સકતો..
 
 
This is the right time to take legal action against enemy of our samaj before they will get success and 
full filled their wrong intention to destroy our samaaj and will get their benefit what ever they wants to do.
આવા આ બધા લોકોને પોતાના છલ-કપટ વાળા કામો માટે સફળતા મેળવે તેના પહેલા,  આ જ ખરો સમય છે સમાજના દુશ્મનો ની વિરુદ્ધમાં કાયદેસરના પગલા ભરવા માટેનો.. 
 
And kicked out of them from our Samaaj for permanently. 
અને લાતો મારીને આ સમાજના દુસ્માનોને સમાજ માંથી કાયમ માટે આપણે જ કાઢી મેલીએ કે જેથી આવા ફરી વાર ઉભા નાં થાય.. 
અને સમાજની અંદર સુખ- શાંતિ રહે ..સમાજને અખંડિત રાખીએ.. 
આપણી બધાની જ સરખી ફરજ બને છે..આપણે જો થોડું થોડું પણ ધ્યાન દઈશું તો જ આ બળજબરી પૂર્વક ઉભા કરેલા ખોટા ખોટા પ્રશ્નોને હમેસા માટે મિટાવી સક્સું..  
 
They got little bit success with using bad politically game play with 
our innocent and trustworthy brothers and sisters of Samaaj.
આપણા આ મહાન સમાજના પવિત્ર, નિર્દોષ, અને વિશ્વાસુ ભાઈઓ અને બહેનોની સાથે આ લોકોને તેમની ગંદી રાજનીતિની રમતમાં અને તેમના મેલા ઈરાદા માં થોડી સફળતા જરૂર મળી છે 
 
Because we all can see clearly their wrong intention.
અને આ બધા તેમના ખોટા ઈરાદાઓ આપણે બધા તે સ્પષ્ટ જોઈ શકીએ છીએ..
 
So please We are heartily requesting to all our brothers and sisters, please wake up on time.. 
Pls wake up before we broken down in small-small pieces!!!
તો મારા ભાઈઓ અને બહેનો,  
મહેરબાની કરીને અમો, જે આ ઈમેલ વાંચે છે તે બધાને હૃદયપૂર્વક વિનંતી કરીએ છીએ કે ગણા બધા જાગ્રત થયા છે તેમ તમે પણ બધા જાગો, 
પાણી વહી જાય તે પહેલા આપણે પાળ બાંધવી જ પડશે..!!
મહેરબાની કરીને તમોને પ્રાર્થના છે કે આપણે બધા અને સમાજ નાના નાના ટુકડાઓમાં કાંકરો-કાંકરો થઇ જઈએ તે પહેલા આપણે બધા 
એક જ અવાજે આ બધી ગેર કાયદેસર ચાલતી પ્રવૃતિઓને રોકીએ અને કરનાર ને હટાવીએ.. 
 
This is our's own responsibility to save our Samaaj in one piece. 
And live life with the happiness and keep smile all the time in any situation on our face and others ... 
આપણી સમાજને  અખંડિત રાખવાની જવાબદારી  આપણી પોતાની છે, અને તેને કોઈ બીજા ઉપર ના નાખી દેતા આપણે જ તે જવાબદારી ઉઠાવી 
લઈએ અને એક ઉદાહરણ ઈતિહાશમાં મુકીએ કે સમાજનું અહિત કરનારની સુ હાલત થાય છે...  
 
Otherwise we will loose   our wealth, health, unity, goal and respect to each others!!
અત્યારે જો આપણે પગલા નહિ ભરીએ તો આપણે હમેસ માટે આપણી જાગીરતા, તબિયત, એકતા-સંપ, ધ્યેય અને એક-બીજા માટે નો આદર ગુમાવાસુ ... 
એક-બીજા માટેની માન-મર્યાદા ગુમાવાસુ ..!! 
 
We will loose our tradition, our children , our sanskar!!
આપણે આપણી સંસ્કૃતિ, આપણા બાળકો અને સંસ્કાર પણ ખોઈસુ..
 
Otherwise this kind of people will get their full success. And in the future our children will might be hate us.
નહીતો આવા લોકોને તેમના કામોમાં સફળતા મળશે અને ભવિષ્યમાં  આપણા જ બાળકો અને આવતી પેઢી આપણને ધુત્કારસે ને નફરત કરશે.. 
જો આપણે અત્યારે કાઈ જ નહિ કરીએ તો..
 
My brothers and sisters, don't keep just care of you but we all have to keep out our mentality from
.... " Maaru Ghar chokhu ne maru Aangnu chokhu "....
મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, 
પ્રાર્થના સાથે વિનંતી કરું છું કે હવે આપણે આપણી માનસિકતાને હમેસા માટે બદલવી પડશે...ફક્ત " મારું જ ઘર ચોખું ને મારું આંગણું ચોખું " 
તેમાંથી બહાર નીકળીને " આપણા બધા નું જ ઘર ચોખું ને આંગણું ચોખું " રાખવાની વિચારસરણી આપણે કેળવવી પડશે તેવી પ્રાર્થના છે.   
Please. Pls..pls .

We have to do some more than that for our Samaaj with one unity.
આપણી સમાજ એક જ તાંતણે  બંધાઈ રહે અને અખંડિત રહે તેના માટે આપણે બધા અત્યારે જે કરીએ છીએ તેના થી પણ વધુ કરવું પડશે જ..તો જ પરિણામ મળશે..
 
Halla boll for our Samaaj ..!!!
આપણી સમાજ માટે એક જ અવાજ ઉઠાવીએ ..!!!

Please write me your feedback, what is your opinion??
તમારા વિચારો અને અભિપ્રાય મને જો લખીને મોક્લાવાસો તો તમારો હું આભારી રહીશ..
                  

   સૌનો હિતેછું,


હસમુખ પટેલ, લંડન
- HASMUKH DHOLU, London


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

(15). સતપંથને કોઈ સર્ટીફીકેટની જરૂર જ નથી.. સતપંથ અનંત અને અખૂટ ભંડાર અને વિશાળ તત્વ-જ્ઞાનથી ભરેલો મીઠા અમૃતનો દરિયો છે..

પીળિયો  થયો હોય તેને બધું પીળું દેખાય તેવી જ રીતે, 

જેવી દ્રષ્ટિ તેવી શૃષ્ટિ..

નોધ : નીચેના પ્રદીપના ઈમેલનો મેં આ જવાબ આપ્યો છે, માટે સૌથી નીચેનો ઈમેલ પહેલાં વાંચજો . 

તે માણસ પોતાના વિચારો ઈમેલથી મોકલે છે, સતપંથ જેવા મહાન ધર્મ ઉપર ખોટા પાયા વિહોણા આરોપો નાખે છે,..

તેનો મતલબ થાય છે કે તેને પોતાને જ પોતાના વિચારો ઉપર પૂરો ભરોસો નથી..અને તે પોતે ખોટો છે,..!!



મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, 

નીચેનો ઈમેલ વાંચો અને અનુમાન લગાવો કે આ માણસ કેટલી બધી માનસિક બીમારીથી પીડાય છે..


પીળિયો  થયો હોય તેને બધું પીળું દેખાય તેવી જ રીતે, 

જેવી દ્રષ્ટિ તેવી શૃષ્ટિ..

આપણે કેવી રીતે જોઈએ છીએ, તેના ઉપર આધાર છે આપણી માનસિકતા ..અને આપણી જોવાની દ્રષ્ટિ, આપણી વિચારવાની રીત ઉપર આધાર રાખે છે..
આપણે કેવી રીતે વિચારીએ છીએ..આપણે જ જો નબળું વિચારીએ તો આખી દુનિયા નબળી જ દેખાય.. 
આ વ્યક્તિની અંદર કેટલી બધી વેર-ભાવના, રાગ-દ્વેસ , ઈર્ષ્યા ભાવ, કપટપણું સ્પષ્ટ દેખાઈ આવે છે 
કે તે સારું થતું હોય તેને સારું કહી પણ નથી સકતો..
સારું ના કહે તો કોઈ જ વાંધો નહિ પણ સારાને ખરાબ કે ખોટું કહે છે માટે તેની વિચારવાની રીત કેટલી નબળી 
અને સંકુચિત છે તે અહી દેખાઈ આવે છે....



મુર્ખાઓ,  આ તારી વાત કરવી જ કેટલી હાસ્યપદ લાગે છે..તેના ઉપર થી તારું ચરિત્ર કેટલું વિચિત્ર હશે તે દેખાઈ જાય છે ...
માટે તું આવી રીતે તારી જાત ને કાર્ટુન બનાવવાનું રહેવા દે અને જરા ડાહ્યો થા..
અને તારા અંદર રહેલી આત્મા ની લાગણીઓને જગાડ, અંદર ના રામ ને જગાડ, 
તારી અંદર જાગેલા રાવણ ને સુવરાવી દે..
જનાવર જેવો ના રહે..અને માણસ બન..

અને બીજી મુખ્ય વાત, સતપંથને કોઈ સર્ટીફીકેટની જરૂર જ નથી.. 
તે પોતે એક મહાન ફિલોસોફી ધરાવતો હિંદુ વેદો આધારિત સનાતન હિંદુ ધર્મ છે..
તેના માટે સદગુરુ શ્રીએ ખુબ જ વિશાળ તત્વ-જ્ઞાનથી ભરેલો મીઠા અમૃતનો દરિયો આપી ગયા છે..જેમાંથી જેટલું અમૃત લેવું હોય તેટલું લઇ શકો..
સતપંથ અનંત અને અખૂટ ભંડાર છે..જેનાથી આપણું જીવન સુધ્ધ, પવિત્ર, સત્યના રાહ ઉપર અને સરળ રીતે જીવી સકાય તેના માટેના જીવનલક્ષી ઉપાયો છે..
આપણા  જીવનની અંદર આવતા જન્મ થી કરી ને મરણ સુધીના દરેક પ્રસંગોને કેવી રીતે સુધ્ધ અને સાત્વિકતા થી  
પણ  આતો કહેવત છે ને કે 

" ખાખરાની ખિસકોલી શું જાણે સાકરનો સ્વાદ "..

માટે તમોને જણાવી દઉં કે અહી સતપંથ ધર્મ દ્વારા કે સત્પંથીઓ દ્વારા કે આપણી સતપંથ સંસ્થા, પીરાણા દ્વારા કોઈને પણ છેતરવાનો કે ગુમરાહ કરવાનો 

કોઈ જ ભાવ, ઈરાદો કે વિચાર પણ નથી, માટે આ મુર્ખ વ્યક્તિએ જે આપણ ને સૌને ગેર સમજ ઉભી કરવાનો જે મેલો ઈરાદો છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે...   

ફરી મળીશું...વધુ વિચાર વિમર્સ કરવા માટે અને નબળી માનસિકતા ધરાવતા લોકો જે પાયા વિહોણા આરોપો મહાન સતપંથ ધર્મ ઉપર નાખે છે તેની સચ્ચાઈ અને વાસ્તવિકતા રજુ કરશું..

ચાલો ત્યારે મળીશું ત્યાં, જ્યાં પવિત્ર અને સુધ્ધ વિચારોની ગંગા વહેતી હશે ત્યાં.. જેમાં આપણે બધા નાહીને ધન્ય થઈએ..

અભાર સૌનો, 
સૌનો હિતેછું,


- હસમુખ પટેલ, લંડન 


નોધ : નીચેના ઈમેલનો મેં આ જવાબ આપ્યો છે, માટે નીચેનો ઈમેલ પહેલાં વાંચજો . 

તે માણસ પોતાના વિચારો ઈમેલથી મોકલે છે, સતપંથ જેવા મહાન ધર્મ ઉપર ખોટા પાયા વિહોણા આરોપો નાખે છે,..

તેનો મતલબ થાય છે કે તેને પોતાને જ પોતાના વિચારો ઉપર પૂરો ભરોસો નથી..અને તે પોતે ખોટો છે,..!!



-------------------------------------------------------------------------------
પ્રદીપનો સતપંથ ઉપર ખોટા આરોપો વાળો ઈમેલ નીચે છે :
--------------------------------------------------------------------------------

પ્રિય હિંદુઓ,

 

આટ આટલું સત્ય છાપરે ચડીને પોકારાય છે તો પણ
ખોટા પંથ વાળા ખોટી ખોટી માહિતી આપી,
ખોટા ખોટા હિન્દુના લેબલ લગાડવા
ખોટા પ્રમાણ પત્ર લેવા,
અને લોકોમાં હીન્દુનું લેબલ ઠસાવવા આકાશ પાતાળ એક કરે છે.
 
સમગ્ર ભારતની જનતાને, ખાસ કરીને કચ્છી કડવા પાટીદારોની આંખમાં ધૂળ નાખીને સત્પન્થને હિંદુ ધર્મમાં ખપાવવા નાહકની એકધારી ખોટી કોશિશ ચાલુ રાખે છે.

અને આ ધર્મની બાબતમાં સાચું લખનારને કેશ કરવાની ધમકી,
મારવાની ધમકી આનીથી વિશેષ લોકોના વ્યક્તિગત જીવન વિષે ખોટી માહિતી આપવામાં આવા ખોટા ધર્મ પાળનારા,  લોકોને ખોટે રવાડે ચડાવવામાં કઈ બાકી નથી રાખતા.

આમાં અધૂરું હોય તો નાલાયક મવાળ લોકો, ( જે હોય ઈ લોકોને ખોટું લાગશે , બીજાને
નહિ લાગે ) ગોળ ગોળ વાતો કરી, પોતાની ખુરશી સાચવવામાં રચ્યા પચ્યા રહે છે.



સમાજમાં રહીને પોતાનો અંગત બાયોડેટા બનાવવામાં
મથ્યા રહે છે. હમણા હું આ પદ પર છું, મારો આ પછીનો ટાર્ગેટ ટ્રસ્ટમાં જઈને અમુખ હોદ્દો
લઈને વગેર વગેરે રીતે ફક્તને ફક્ત પોતાના અંગત સ્વાર્થ ખાતર, સમાજને ખતરામાં નાખવામાં પણ અચકાતા નથી    

દૂધ જેવી ચોક્ખી વાત કે સતપંથ મુસ્લિમ ધર્મનો ફાંટો છે આ વાત આવા મવાળ લોકો ક્યારે પણ કહેતા નથી, અને કહેતો એ રીતે પાળતા નથી.
સત્પંથ વિષે સત્ય બોલતા નથી, અને સમાજ સેવાના નામે સમાજમાં
હોદ્દા લઈને સમાજને , સમાજના લોકોને એક મુસ્લિમ
ધર્મમાંથી દુર રાખવામાં જરા પણ મદદ નથી કરતા, મદદ
ન કરે તો કઈ નહિ, રાજી નામું આપીને ઘરે પણ નથી રહેતા. (ખોડાતા)


ફક્ત પોતાનો અહં પોસવા હોદ્દા પર રહીને ચાપલુસી કરી લોકોને રવાડે ચડાવીને પણ પોતાનું ધાર્યું કરી રહ્યા છે.
 
જે કોઈ ને ખોટું લાગતું હોય તો, હિંમત હોયતો આ છાપાવાળા પર કેશ
કરો.

ક્યાં ગઈ તમારી બહાદુરી, ખુમારી?

આજ વાત જો કોઈ કચ્છી કડવા પાટીદાર નો વીર કહે અથવા એકાદ પાણીયા રૂપે છાપે તો તરત કેશ કરવાની ધમકી આપે,
 
મવાળ લોકો જરા વિચારો પોતાની જાતને પૂછો કે
હું સમાજમાં શા માટે આવ્યો છું?
   મારી સમાજ માટે શું ફરજ છે?
   સમાજને રવાડે ચડાવીની શું મળવાનું છે?
   મારી આ ઉમરે શું મેળવવા માગું છું?
   મારો એક પગ કબ્રમાં છે તો પણ હું સમાજને ઉપયોગી ન થાવું?
 
હજી આટ આટલી જાગૃતિ આવ્યા પછી પણ આ મવાળ લોકો હિંદુ અને મુસ્લિમ ધર્મને એક રાખવા ગામે ગામ સભાઓ ભરે છે.
 
સમગ્ર વિશ્વનો ઇતિહાસ જોઈએ તો લોકોને વિના સંકોચે ખયાલ આવે  કે મુસ્લિમ ધર્મના લોકોએ હિંદુ ધરમના લોકો સાથે કેવો અન્યાય કર્યો છે, અને અન્યાયની લડત સામે કેટ કેટલાય વીરોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે.
 
આ ૨૧ મી સદીમાં લોકો પ્રગતિની વાતો કરે છે અને કણબી એક ૫૦૦ વર્ષાના કાળા કલંકથી છૂટવા હજી પણ જજુબે છે. અને આવા કાર્યમાં સંતોએ પણ પોતાના બહુ અમૂલ્ય એવા ૧૯ થી ૨૦ વર્ષા ન્યોછાવર કરી આપણી જ્ઞાતિને હિંદુ, સનાતન ધર્મ તરફ વાળી, હંમેશને માટે સનાતની બનાવી એ બદલ એમના જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. આપ ન જાણતા હોયતો જણાવું કે એ સંત બીજા કોઈ નહિ પણ પ્.પુ. બ્રહ્મલીન સંત શ્રી ઓધવરામજી મહારાજ હતા.

હજી પણ મવાળ ને
નમ્ર વિનંતી છે કે તમારો કીમતી સમય જ્ઞાતિને આ ૫૦૦ વર્ષા જુના કલંકને દુર કરવામાં આપે,
સતપંથ વિષે વિના સંકોચે સત્ય બોલે, અને તમે જાતે તમારી છાપ સુધારીને સમાજના પ્યારા
બનો.
 
વધુ ફરી ક્યારેક
 
પ્રદીપ ડી નાથણી


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

(16). CHOR ULTA KOTVAAL KO DANTE.. હેય શાંતિલાલ..GAJAB THAI GAI AA TO..

Kem chhe, Duplicate Shantilal,

CHOR ULTA KOTVAAL KO DANTE..

ultano tu mane kahe chhe ke hu khota naam thi lakhu chhu..
tara jeja nathi ame..
ane tara jeva khota kaam pan ame nathi karta ke jethi amne amara naam chhupava pade ane santavu pade..


Mara bija original- Sacha Ganda Shanti Lal kya gya?? Underground Thai gya ke su??

Tara bija bhaio..Bija chor kya gya??
Jara janavaje..

Ane biju, Mara kaheva pramane chaay, dudh ane dahi pie chhe ke nahi? 
Jara jaldi janavaje..tabiyat ni salah mate..

Joje pachho, tema bhul na Thai jaay..
Karan ke tara jevo viral, je purush j NATHI..., 
tu to ma-purush chhe..

Tara kevo namuno, amare bijo gotvo kya thi?

Mate taru dhyaan rakhje bhala, duplicate Shantilal...

Bahuchraji nu sarnamu aapu? Ke chhe tari pase?

Mard ban Mard Duplicate Shantilal... 
Ane sacha naam thi lakh, chor ..


-Hasmukh


--------------------------------------------------------------------------



On 27 Mar 2011, at 12:05, SHANTILAL POKAR wrote:

ખોતાડા સત્પંથ સેવક તું તારી ખોટી વાહિયાત વાતું ગમે એટલી લખ ગમે તેટલી ઈમૈલ અયડી બનાવ પણ તું તરતજ પકડાય જઈશ,
માટે બીજાને કઈ કહેવા કરતા પહેલા તારી જાતને સુધાર કુતરા બિલાડા ના રસ્તા ઉપર બેસીને તમાસા જોવાનું બંધ કર , તારા જેવા ફાલતું લોકો ગમે તેટલી બીજાની બદનામી કરે એનાથી તારો ખોટો પંથ હિંદુ પંથ માં નહિ ખપે.. કેમકે એક પંથ માં મુસ્લિમ અને હિંદુ ધર્મ સાથે ના ચાલી સકે અને સત્પ્ન્થ મુસ્લિમ પંથ હતો, ને હવે હિંદુ પંથ નું લેબલ લેવા ગમે તેટલા ધામ પછડા કરો એનાથી કઈ હિંદુ ધર્મ નું લેબલ નહિ મળે..
તને એમકે હવે બીજા નામે મૈલ મોક્લીસ એટલે કોઈને ખબર નહિ પડે, જેમકે સત્પંથ માં જેમતેમ સુધારા વધારા કરીને હિંદુ ધર્મ હોવાનો દેખાવ કરી ધર્મ સંમેલન ના આયોજન કર્યાં, પણ આખરે પોત પ્રકાશે અને મુસ્લિમ પંથ સાથે પનારો રાખી હિન્સું ધર્મનું લેબલ લેવા જે નાટકો કર્યાં તે બધું લોકો ને ખબર પડતી જાય છે.
તો અમને સત્પંથ મુસ્લિમ ધર્મ છે અને એ પંથ થી કોઈ દુશ્મની નથી પણ એ હિંદુ ધર્મ છે એવો પ્રચાર કરી અને કણબી ભાઈ ને ગેરમાર્ગે દોરો છો તેનો વિરોધ છે. અને સમાજ માં એકતા રાખવા માટે તમારા કરતા અમને વધારે લાગણી છે પણ કણબી ભાઈ જે સત્પંથ ની સચ્ચાઈ સુ છે એ ભાઈયો પર સત્પંથી ( જેનો ગરાસ લુટાઈ જાય છે) ખોટા પોલીસ કેસો કરી સમાજ ને તોડવાનું કામ કરી રહ્યા છે, પણ પાપ નો ગળો પોતે ફૂટી જશે,
 જેમકે સયાદડા લોકો કત્છ માં જગ્યા પર માલિકી હક નો દાવો કરેલ ત્યારે રાતો રાત  બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ની છબીયો લગાડવી પડી ત્યારે સત્પંથ ના પરચા બતાવનાર ક્યાં ખોવાઈ ગ્યાતા, જે ને હવે મીયામાંથી મહારાજ બનાવી હિંદુ ધર્મનું લેબલ લેવા હાલી પડ્યા હો, જે પંથ ની કોઈ એક નિષ્ઠા નથી તે સાચો પંથ જ નથી.
બાકી કણબી ભાઈયો ને મૂરખા બનાવવા નું કામ મૂકી કોઈ પણ એક ધર્મને વફાદાર રહો. સત્પંથ ક્યારે પણ હિંદુ ધર્મ નું લેબલ નહિ મેળવી સકે તે ૧૦૦% સાચી વાત છે.


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

(17). બહુ મજા આવે છે, બીજાની મજાક ઉડાવાની

હેય શાંતિલાલ,


તમે જાગો છો હજુ ? મને એમ કે સુઈ ગયા હસો. 
તમે તો હજુ પણ બધાને હળી કરો છો શાંતિલાલ.. 
બહુ મજા આવે છે, બીજાની મજાક ઉડાવાની?

યાર હું તમારા ગણા દિવસથી ખબર પુછવાના ભૂલી ગયો હતો. પેટ માં રોટલા પણ જોઈએ એટલે ધંધો પણ કરવો પડે ને શાંતિલાલ...
તમારા જેવું ક્યાં છે..

મને અને આપણી સમાજને એ કહો કે તમે ચાય પીવો છો કે નહિ?  પીવો છો તો કેટલી કડક અને ગરમ ચાય પીવો છો ? 
અને જો બહુ કડક અને ગરમ પિતા હોય તો એ શરીર માટે નુકસાન કરે. અને નુકસાન કરે તો તમે જલ્દી ઉકલી જાવ, અને જો તમે જલ્દી ઉકલી જાવ તો આવો તમારા જેવો બેજોડ નમુનો બીજો અમને ગોતવો ક્યાંથી.. . 

સાલું આતો સમાજને બહુ મોટું નુકશાન થાય. આવો હોનહાર, હોશીઆર, તીવ્ર બુદ્ધિવાળો, સમાજ માટે આટલી બધી આગવી સુજ વાળો, સમાજની રાત ને દિવસ ચિંતા કરનારો, હમેશા અશાંતિને વરેલો તેજસ્વી યુવાન.. ટુબ લાઈટ લઈને ગોતવા જઈએ તોય ના મળે..

અરે ..રે ..હું બીજું પૂછવા નું ભૂલી ના જવું પાછો.. 

આપડા શાંતિલાલ, આજે તમે જે ચાય પીધી, તેમાં કેટલી ચમચી ખાંડ નાખી હતી?  ખાસ યાદ રાખીને ગણી ને કેજો ભૂલ ના થાય.
જો એમાં ભૂલ થાય તો ખબર નહિ પડે કે તમે કેટલી ચમચી ખાંડ ખાધી. વધુ ખાંડ શરીરને નુકસાન કરે. નુકશાન કરે તો પાછું ઉપર વાળી જ થાય ....
સમજી ગયા ને કે ફરી આખું લખું..
યાદ રાખજો પાછા..ભૂલી ના જતા..

અને જો તમે ચાય નથી પિતા તો કેમ નથી પિતા?   અને ક્યારથી??   અને નથી પિતા તો શું પીવો છો દૂધ કે પછી કંઈક બીજું ? 
મેં સમ્ભ્લીયું  છે માયા નગરી મુંબઈમાં આપણા ભાઈઓ બીજું બહુ પીએ છે.. શું સાચી વાત છે. તમે તો એમાંના નથી ને. ok ok ..

અને જો તમે દૂધ પીઓ છો તો એ ક્યારથી અને જો નથી પિતા તો ક્યારથી? પણ સારી વાત એ છે કે જો તમે દૂધ પિતા હોય તો એ તો તબિયત માટે બહુ જ સારું છે. પણ યાર શાંતિલાલ, દૂધ તો ભેસ કે ગાય નું હોય અને તેના ઉપર તો તેના બચ્ચાઓનો ( વાછડાઓ ) અધિકાર હોય .. આપણે પીએ તો એતો અનહક નું થયું..અને આપડે પી જઈએ તો વાછાડું શું પીએ..તેની તબિયત સારી ના રહે..આતો અન્યાય થાય.. યાર તમારે દૂધ ના પીવું જોઈએ.
અને તેમ છતાં તમને પીવું હોય તો તે શા માટે? અને કેવી રીતે..જવાબ આપસો...ગ્લાશમાં કે સીધું આંચલ માં? અને કેટલું પીસો એ પણ જનાવસો? 

આનાથી  આપણી આખી સમાજને તમારી અંદર છુપાયેલો અમૂલ્ય ખજાનો કે જે જ્ઞાનનો ભંડાર પડેલો છે તેનો લાભ મળે. અમે પણ તમારી આ બુદ્ધિનો લાભ લઈને ધન્ય થઇ જઈએ. અમારો આ અમૂલ્ય માનવ અવતાર પાવન-પાવન થઇ જાય.. 
માટે  એક પણ પ્રશ્નના જવાબ દેવાનું રહી ના જાય..તેનો ખટકો રાખજો...

તમારો પરમ મિત્ર અને સૌનો હેતેચ્છું,


    - HASMUKH DHOLU,
      London


ખાસ નોધ: આપણી સમાજના હસતા-ખેલતા પ્રિય ભાઈઓ-બહેનો,  નીચે આપેલ ઉત્સાહી સમાજ સેવક શાંતિલાલનો ઈમેલ વાંચવાનો તમે પાછા ભૂલી ના જતા અને તેમનો ઉત્સાહ વધારસો... જેનો મેં ઉપર જવાબ આપ્યો છે..મારાથી કોઈ પ્રશ્ન રહી ગયા હોય તો શાંતિલાલનો ફોન નંબર તેમને જાતે સાથે આપેલ છે. તેમને તમે સીધો ફોન કરી ને લાભ લઇ શકો છો. તેવો એક ઇન્સ્યુરન્સ કંપનીના કંઈક છે તે પણ લાભ મળશે...જય માતાજી ..



=================================================================================================
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
2010/10/22 POKAR SHANTILAL
 
From,
Shantilal L.Pokar,
Dombivli,
Mob:૯૨૨૩૫૭૦૫૫૪ 

Nandlal bhai jai umiya mataji,
 
hu aapni vaatne teko aapu chu,
Satpanth bhaio jawab Aape,
Su pirana ma navratri mahotsav ujvo chho ane ujavata ho to kyarthi, ane nathi ujavata to sa mate.
jai માતાજી


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

(18). ...હોસ્ટેલ માં બળાત્કાર થનાર આ દીકરી ને ન્યાય ના અપાવો જોઈએ ??

           વિષય: હોસ્ટેલ માં બળાત્કાર  થનાર  આ  દીકરી  ને  ન્યાય  ના  અપાવો જોઈએ ??

મનીષ,

તમારો આ પ્રદીપ અને તમે લોકો જેણે હીરો બનાવીને લઇ ફરો છો , 
અને જે આ સમાજની ઉત્કર્ષની વાતો કરે છે, તેમાંના જ આ બળાત્કાર  
કરનાર  છે , અને  તેણે  સાથ  આપનાર અમુક જણા  તેમાં  સાથે છે ..

માટે  નિતેશભાઈ  નીચેના ઈમેલમાં  તમારા  આ  પ્રદીપને  કહે  છે  કે , 
જો તે સમાજની  સેવાની  મોટી  મોટી  ખોટી  વાતો  કરે  છે  
અને  આ  દીકરીને  ન્યાય  ના  અપાવી  સકે  તો  કાઈ  નહિ, પણ  જેણે  બળાત્કાર  કર્યો  છે  તેવા  પાપીને  હીરો  
શું  કામ  બનાવે  છે ??..

કદાચ  તમને  જ  નથી  ખબર , પણ  ગણા  બધા જાણે  છે  કે  આમાં  કોણ  
સંડોવાયેલું  છે,  અને  કોણ  કોણ  તેમને  બચાવવાનો  પ્રયત્ન  કરે  છે ..

માટે  તું  તારી  ડહાપણ  તારી  પાસે  રાખ , અને  ચાલુ  ગાડીમાં ચડી ના  જ ...
પૂરી  વાતની  ખબર  ના  હોય  તો ..પહેલાં જો  કે  વાત  શું  છે .

અને  કેમ  પ્રમુખ  રામજી  કરમસી  નાકરાણીને  આ  કામ  સામાજિક  નથી  લાગતું ? 

કેમ  કોઈ  દિવસ  તેના  માટે  કોઈ  પગલા  લેવું  તેમને જરૂરી  નથી  લાગતું ??
કે  પછી  ખોટા  વહીવટ  કરીને  ગાદી ઉપર  બેસી  રહેવું,  તેને  જ  પ્રમુખ  કહેવાય ..??
આ  રામજી  નાકરાણી  એ  તો  પ્રમુખ  ના હોદ્દા  ને  પણ  ગાળ  દીધી  છે ..તેની  પણ  મર્યાદા  ના  રાખી ..

જો  પ્રમુખના  હોદ્દા  માટેની  સમજણ  નથી  તો  મૂકી  દો  વહીવટ  અને  આરામ  કરો ..
શું  કામ  સમાજ  ને  દુખી  કરો  છો ?? અને ખોટા રસ્તે લઇ જાવો છો સમાજને ?

ક્યાં  ગયી  તેની  સમાજની  સ્પષ્ટ  નીતિયો, કે  જે  તે  વારે  ગડીએ  TV ના  interview માં  સ્પષ્ટ  કરે  છે ..
પણ  તેણે  તેમના  interview માં  નીતિ  સ્પષ્ટ  નથી  કરી  પણ  અનીતિ જરૂર સ્પષ્ટ કરી  છે ..અને  તે  તેમને  પોતાને  જ  નુકસાન  કરશે .


તેને  કહેજે  કે  સમય  મળે  તો  તેનો  એ  interview કાયદા  ને  ધ્યાન  માં  રાખી  ને  સાંભળે ..
પોતાને  જ સમજાઈ જશે,  પોતાની  ભૂલો ..કે  તેમાં  તે  નિષ્પક્ષ  કેટલા  છે ..

નર્યો  પક્ષપાત  દેખાઈ  આવે  છે તેમના આ interview માં અને તેમના વહીવટમાં..
તો  પછી  તેણે  સમાજ  ના  પ્રમુખ  કેવી  રીતે  કહેવાય ..
તેતો  ફક્ત  અમુક  વર્ગ  ના  જ  પ્રમુખ  છે ..તે  સ્પષ્ટ  દેખાઈ  આવે  છે, તેમના  બધા  નિર્ણયો ઉપરથી પણ  !!

અને તેમને કહેજે ભારતના  કાયદાને  પણ  બરાબર  સમજી  લે ..પછી  આ  નાના  છોકરાં  વાળી  રમત  રમે ..સમાજ  સાથે ..
આખા  સમાજ  ની  બલિ ચડાવા હાલી  નીકળ્યા  છે ..પુરતી બુદ્ધિ  જોઈએ  સમાજ  ચલાવવા માટે અને પ્રમુખ બનવા માટે ..
અને તેના  માટે  નિષ્પક્ષ વિચારો  જોઈએ, નિષ્પક્ષ ચરિત્ર જોઈએ ...

ફક્ત  ધર્મના  નામના વાડા  મોટા  કરવા  છે  તેમને અને  ઝગડા કરાવવા  છે ?

બાપા  વાળા  18-19 મી ગેર કાયદેસર ઠરાવો કરી ને સમાજના અમુક  વર્ગ  ઉપર  દાદા-ગીરી  અને  ધાક -ધમકી  કરવી  છે.
ભારતના કાયદા  અને  મૂળભૂત  બંધારણોના  વિરુધમાં ખોટા -ખોટા  ઠરાવો  બનાવવા  છે ..
કાયદો  સમજો પહેલાં, પછી  સમાજનો  વહીવટ  કરજો..

મનીષ,  જયારે  ખરા મનથી  ખીજાસુને,  ત્યારે  આ બધા ઉપર  કાયદેસર  થશે  તો  ભાગતા  એ  નહિ  આવડે  આ  બધા  ને ..
માટે  હજુ  સમય  છે, અને  ખોટી  રાજ-રમતો  કરવાનું  રહેવા દો, 

તમે જેમાં જેમાં પણ શ્રદ્ધા ધરાવો છો તે મહાન હશે જ,
 પણ અમારી શ્રદ્ધા સાથે મસ્તી, મજાક અને નિંદા ના કરો તો બધા માટે સારું છે.. 


અને      " જીઓ  ઔર  જીને  દો "


આભાર ..સૌનો હિતેછું,


-HASMUKH DHOLU
LONDON


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

કોઈ તો વાંચે છે .



આપ શું માનો છો વર્તમાન પ્રમુખ સાહેબ ને પોતાના પદ થી રાજીનામો આપી દેવો જોઈએ ?

????

Blog Archive